Western Times News

Gujarati News

National

પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલની જાહેરાત ગાંધીનગર, વડનગર રેલવે સ્ટેશનનું રિનોવેશન પૂર્ણ થઈ ચુક્યુ છે. આવનારા સમયમાં મહેસાણા-તારંગા વચ્ચે રેલ્વે વ્યવહાર...

મુંબઇ: મોસમ વિભાગે આપેલી ભારે વરસાદની ચેતવણીને કારણે  મુંબઈની તમામ સંજોગોમાં બંધ રાખવામાં આવી છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું...

નવી દિલ્હી : સરકારે જાહેર ક્ષેત્રની બેંકોની મુડીને વધારવા અને તેમના ડુબેલા દેવામાં કમી લાવવા માટે હાલમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં આઇડીબીઆઈ બેંકમાં સરકાર દ્વારા રૂ. 4,557 કરોડની મુડી ઉમેરવા માટે મંજૂરી...

નવીદિલ્હી : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આજે પણ કોર્ટમાંથી કોઇપણ પ્રકારની રાહત મળી ન હતી. આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં...

નવી દિલ્હી :  ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે તૈયારી...

પઠાણકોટ 02-09-2019, ભારતીય વાયુ સેનાના વડા બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને  સોમવારે લડાકુ વિમાન મિગ -21 માં સાથે...

રોહતક, મોબાઈલમાં પબજી ગેમની ચુંગળમાં ફસાઇને યુવાનો પોતાની કારકિર્દી બરબાદ કરી રહ્યા છે. હરિયાણાના રોહતકમાં એક વસાહતમાં રહેતા પરિવારનો આશાસ્પદ...

નવીદિલ્હી,: રાજકીયરીતે ખુબ જ સંવેદનશીલ અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષની દલીલો પૂર્ણ થઇ ગયા બાદ હવે વહેલી તકે ચુકાદો આવે તેવા...

મુંબઈ: મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડી ગામની નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બનાવમાં 20 લોકોના મૃત્યું થયા...

ગુવાહાટી: એનઆરસીના અંતિમ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને જગ્યા મળી છે. જ્યારે 19,06,657 લોકોને બહાર કરવામાં આવ્યા છે....

પાક.ને સાથ આપનાર ચીનને વેપારીઓ મોટો ઝટકો અપાશે- ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા માંગ નવી દિલ્હી, ભારત પાકિસ્તાનના કારણે ચીનને આગામી ૧...

બિહારના ચીફ એન્જિનિયર, પત્ની અને અન્ય સામે મૃતકના પરિવારની એફઆઈઆર પટણા એજન્સી, બિહારમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આીવ છે....

નવીદિલ્હી : ભારત અને પાકિસ્તાનના અધિકારીઓની આજે શિખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોરની ટેકનિકલ રુપરેખા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી....

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં સુરક્ષા દળોની કાર્યવાહીના કારણે હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ હવે પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.