Western Times News

Gujarati News

National

ચેન્નાઇ : રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા તમિળનાડુના કોઇમ્બતુર શહેરમાં આજે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. દરોડા...

કારગિલ : કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે લેહમાં ૨૬માં ખેડૂત-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. કલમ ૩૭૦ની નાબૂદી બાદ કેન્દ્ર શાસિત...

હૈદરાબાદથી દિલ્હી જતી તેલંગાણા એક્સપ્રેસ ટ્રેન ગુરુવાર સવાર ફરિદાબાદમાં પણ ભ્રષ્ટાચારનો ભંગ કરાયો છે. ટ્રેનની બે બોગીઓમાં અગ્નિ પ્રગતિ થાય...

નવી દિલ્હી : દેશની સુસ્ત પડેલી અર્થવ્યવસ્થા પર દબાણને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા હાલમાં ઇકોનોમી બુસ્ટરની જાહેરાત કરવામાં આવી હતી....

જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે પત્રકાર પરિષદ સંબોધી રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુકે, પાછલાં...

કોંગ્રેસના આક્ષેપો બાદ જવાબો અપાયા- રાહુલને પહેલા પોતાની સરકારના નાણામંત્રીઓ સાથે વાત કરવાની જરૂર નવીદિલ્હી, આરબીઆઈ પાસેથી સરકારને મળનાર ફંડને...

ગુજરાતના પૂર્વ નાણાંમંત્રી અને હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા 31 ઓગસ્ટના રોજ કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. નરેન્દ્ર...

નવી દિલ્હી,  ટિકિટવગર મુસાફરી કરતા પ્રવાસીઓ પર દંડ લાગુ કરીને રેલવે દ્વારા જંગી કમાણી કરવામાં આવી છે. ટિકિટવગરના યાત્રાઓ પાસેથી...

ચેન્નાઇ,  તમિળનાડુના કાંચીપુરમ જિલ્લામા  સ્થિત એક મંદિરમાં રવિવારના દિવસે મોડી સાંજે બ્લાસ્ટ થયા બાદ સરકારની ઉંઘ હરામ થયેલી છે. આ...

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષાને દુર કરવામાં આવી છે. હવે તેમને માત્ર ઝેડ પ્લસની સુરક્ષા આપવામાં આવનાર છે....

શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં ગઇકાલે સાંજે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલ પથ્થરબાજીમાં એક કાશ્મીરી ટ્રક ચાલકનું મોત નિપજયુ છે.પોલીસે આ...

મુંબઈ, વોડાફોન-આઈડીયાને થયેલ ભારે નુકશાનની અસર આદિત્ય બિરલા જુથની અન્ય કંપનીઓ ઉપર પણ પડી રહી છે. જેમના સંયુકત માર્કેટ મુલ્યમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.