Western Times News

Gujarati News

Search Results for: સોશિયલ ડિસ્ટન્સિંગ

અમદાવાદ: ૧લી ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ્યો હોવા છતાં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.અમદાવાદના પ્રોફેસર અને‌ દિલ્હીના વિદ્યાર્થીએ કરેલા...

નવી દિલ્હી, કેન્દ્રના ગૃહ વિભાગે દેશમાં ફેલાયેલાં કોરોના વાયરસ વચ્ચે ધીમે ધીમે છૂટછાટો આપવાની શરૂ કરી છે. અનલોક-૧ બાદ અનલોક-૨ની...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૬૭માં સંસ્કરણમાં કારગિલ વિજય દિવસ પર દેશના શહીદ સૈનિકોને...

સોમનાથ: ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થતો જાય છે. દિવસે ને દિવસે કોરોનાનાં કેસનાં આંકડાઓ રાજ્યમાં...

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના ૧૫ દિવસો દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો ૧ લાખ રૂપિયાની સહાય કરવાનો...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ-મકાન મંત્રી શ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ જનહિતના કામોને પ્રાધાન્ય...

એક્સિસ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 21 જુલાઈ, 2020ને મંગળવારના રોજ મુંબઈમાં યોજાયેલી બેઠકમાં 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા...

ભરૂચ: ૨૦૧૧માં ભારતને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ‘ઈખર એક્સ્પ્રેસ’થી જાણીતા છે ગુજરાતના ક્રિકેટર મુનાફ પટેલ. પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ...

કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય વિભાગની ગાઇડલાઇન અનુસરવા ઔદ્યોગિક એકમોને સૂચન સાકરિયા અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા...

શ્રાવણ માસમાં મંદિર સવારે ૬.૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલાશે તો રાત્રે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે સોમનાથ, શ્રાવણ માસમાં ગુજરાતના...

મંદિરનો શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવા માટે નિર્ણય તિરુપતિ,  પ્રસિદ્‌ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ ૧૫૦...

આંધ્ર પ્રદેશ, જગપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 150 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી જતા અરેરાટી વ્યાપી...

સુરત: મંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ સાથે કર્ફ્યૂ ભંગ મામલે થયેલી બબાલ બાદ લાઈમલાઈટમાં આવેલી ન્ઇડ્ઢ મહિલા કોન્સ્ટેબલ...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:  કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે વેપારીઓ વધુ ઘરાકી મેળવવાના બદલે સલામતી જાળવવા પ્રયત્ન કરી રહ્યા છે....

અમદાવાદ: માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરાવી રહેલા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરોને નાગરિકો આજકાલ મિજજા બતાવી રહ્યા છે. એપ્રિલ મહિનાના મધ્યથી માસ્ક...

નવીદિલ્હી, દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લાૅકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી...

શ્રી નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને મોટું દાન અર્પણ, જામનગરમાં ખોડલધામનું પ્રતિક મંદિર, શૈક્ષણિક ભવન સાથેનું સંકુલ...

મુંબઈ, ભારતની અગ્રણી ઓટો બ્રાન્ડ ટાટા મોટર્સે આજે તેની લોકપ્રિય બ્રાન્ડ્સ ટિયાગો, નેક્સોન અને અલ્ત્રોઝ પર નવી અને આકર્ષક ફાઈનાન્સિંગ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.