Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં 14 ઓગસ્ટ 2023 ના રોજ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં " વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ"...

જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત  77 માં સ્વત્રંતતા દિનના પાવનપર્વ પર રાષ્ટ્રીય તહેવારની ધામધૂમથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પર તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે સરકાર વિશ્વકર્મા...

દેશને આઝાદી મળતા પહેલા દેશના યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતીમાં ઝીલી તેમજ યુવાની જેલમાં વિતાવીને પણ દેશને સ્વતંત્ર અપાવવામાં ફાળો આપ્યો...

140 કરોડ દેશવાસીઓને પોતાના પરિવારજન (કુટુંબના સભ્યો) કહ્યા હતા https://twitter.com/i/status/1691266355721547776   શ્રી મોદીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા દરેક મહાન...

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું આણંદ, આણંદ જિલ્લામાં નવા-જૂના મોબાઇલ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા...

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વલસાડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એટ હોમ’ કાર્યક્રમ યોજાયો દેશનો...

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ૭૭મા સ્વાતંત્ર પર્વ ઉજવણી કરવામાં આવી આજરોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ નિમિત્તે સમગ્ર દેશમાં...

શ્રી વિષ્ણુપુરાણ કથાના તૃતિય દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ -ભક્તો હર નિ ભૂમિ પર હરિનો જન્મ દિન ઉજવી માસિક શિવરાત્રિએ ધન્ય...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે...

ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઇ દેસાઈ, કથાકાર શ્રી ભાવિનભાઈ રાવલ,પૂર્વ માહિતી કમિશનર શ્રી દિલીપભાઈ ઠાકર સહિત મહાનુભવોના હસ્તે જ્યોતપુજન કરવામાં આવ્યું...

ગુજરાત યુથ કોન્ક્લેવ (GYC) ની 4થી આવૃત્તિનું આયોજન UNICEF, YuWaah, ગુજરાત યુથ ફોરમ, અને Elixir Foundation દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસ...

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સહિત અમદાવાદ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા હતા. 77માં...

દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર અગ્નિશમન સેવા, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના જવાનોને વીરતા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને વિશિષ્ટ...

૭૭ મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ગુજરાતીઓ અને દેશવાસીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હાર્દિક શુભકામના આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ...

મારા વ્હાલા દેશવાસીઓ, દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ! આ દિવસ આપણા સૌના માટે ગૌરવપૂર્ણ અને...

"હર ઘર તિરંગા" અંતર્ગત આણંદ ખાતે પોલીસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આણંદ, સોમવાર :: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર...

તેણે કહ્યું, 'તેઓને કલાકારોથી શું સમસ્યા છે? તેઓ શા માટે વિચારે છે કે અમે સમસ્યા ઊભી કરીશું? અથવા ત્યાં પાર્ટી...

પિતાએ પણ વરસાવ્યો પ્રેમ આ માટે રૂમને રંગબેરંગી ફુગ્ગાથી શણગારવામાં આવ્યો હતો તેમજ ગિફ્ટમાં સોફ્ટ ટોય્ઝ આપવામાં આવ્યા હતા મુંબઈ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.