Western Times News

Gujarati News

(એજન્સી)ગાંધીનગર, ભારતીય સેમીકંડક્ટર મિશન અંતર્ગત ગુજરાત ૨૦૨૨ માં પોતાની સેમીકંડક્ટર પોલિસી રજૂ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આગામી વાઈબ્રન્ટ...

૨૦૨૪માં બનશે ગુજરાતમાં ફરવાના ૩ નવા ટુરિઝમ સ્પોટ (એજન્સી)અમદાવાદ, દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને ટુરિઝમમાં બીજી મોટી...

વડાપ્રધાને ગુજરાતના ડાયરાના કલાકાર જગદીશ ત્રિવેદીને મન કી બાતમાં યાદ કર્યા-ગુજરાતના પ્રસિધ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીની સામાજિક સેવાને PM મોદીએ વખાણી...

SGVP આયોજિત પૂ. પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં CMની ભાવપૂર્ણ ઉપસ્થિતિ સંતશક્તિના આશીર્વાદ અને વડાપ્રધાનશ્રીના સંસ્કૃતિ જતન અને  નવજાગરણ...

ફ્રાન્સનો ‘ડોન્કીફલાઈટ’ કેસઃ એજન્ટોને રૂ.૧.રપ કરોડ સુધી ચૂકવાયા હતા -ફલાઈટના મોટાભાગના પેસેન્જર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જીલ્લાના હતા (એજન્સી)અમદાવાદ,...

અમદાવાદ, રોમાનિયાની લેજન્ડ એરલાઈન્સ કંપનીના વિમાન એરબસ એ-૩૪૦ને માનવ તસ્કરીની શંકામાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ૪ દિવસ સુધી અટકાવી રખાયું...

દમાસ્કસ, સીરિયાની રાજધાની દમાસ્કસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના સૈન્યની એક પાંખ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના...

નવી દિલ્હી, પાકિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખો પર અત્યાચાર કરવામાં પાકિસ્તાનના લોકોએ કશુ બાકી રાખ્યુ નથી. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં...

રિયાધ, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગઈકાલે ગલતાસરાય અને ફેનરબાહસ વચ્ચે રમાનાર તૂર્કીશ સુપર કપની ફાઈનલ મેચને સ્થગિત કરવામાં આવી હતી....

નવી દિલ્હી, જમીન કૌભાંડ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે ઈડીએ છેલ્લી નોટિસ પાઠવી છે. આ સાથે કેન્દ્રીય એજન્સીએ...

લખનૌ, આને કુદરતનો ચમત્કાર કહો કે ડોક્ટરોની બેદરકારી. હોસ્પિટલમાં મૃત જાહેર મહિલા રસ્તામાં જીવિત ઊભી થઈ ગઈ. કેન્સરથી પીડિત મહિલાને...

અમેઠી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના ૩ દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે તે લોકોને મળી રહી...

નવી દિલ્હી, અયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને દેશભરમાં રાજકીય ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે. આ દરમિયાન,...

નવી દિલ્હી, ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે....

અયોધ્યા, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યા તેમણે ભવ્ય રોડ શો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.