Western Times News

Gujarati News

મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં અત્યારે ક્રાઈમ રેટ વધી ગયો છે અને તેવામાં ભારતીય મૂળના નાગરિકોની ત્યાં જાહેરમાં હત્યાઓના કિસ્સા પણ વધ્યા છે....

ગુજરાતમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્યને આકાર આપવા માટેના કાર્યક્રમ ગ્રીનપ્રેન્યોર 2023 નું અમદાવાદના AMA ખાતે આયોજન 'રિસ્પેક્ટ...

બી.એસ.એફ.ની ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું ભવ્ય સમાપન-પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કુસ્તી (ફ્રી સ્ટાઈલ) માં ગુજરાત વિજેતા થયું...

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ રૂપિયા...

એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના સુરત ચેપ્ટરનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શુભારંભ રાજ્યની ૫૯૦૩ ગ્રામ પંચાયતોમાં પ્રત્યેકમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે : રાજ્ય મંત્રીમંડળના...

હૈદરાબાદ, આ તસવીર હૈદરાબાદના નગર નિગમ ઓફિસની છે. જ્યાં ફરિયાદ નહીં સાંભળતા એક શખ્સે ઓફિસરના ટેબલ પર સાંપ છોડી મુક્યો...

વડતાલમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનો આચાર્ય મહારાજના હસ્તે શુભારંભ કરાયો (પ્રતિનિધિ)નડિયાદ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ૪૫...

વિઝા વગર મુસાફરી કરી શકાય એવા દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા, યુગાન્ડાનો સમાવેશ થાય છે નવી દિલ્હી, જે લોકોને ફરવાનો...

મુખ્ય પુજારીએ જાહેર કર્યો કાર્યક્રમ (એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં શ્રી રામલલ્લાની સ્થાપનાનો સમય...

ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસ અમદાવાદને હિન્દી અમલીકરણના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ “નરાકાસ” અમદાવાદના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત. નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ...

 (જૂઓ વિડીયો) ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં જમિયત ઉલેમા ઈસ્લામની રેલીમાં બ્લાસ્ટ; ફિદાયીન હુમલાની આશંકા કરાચી, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં...

જાવેદ અહેમદની કારમાંથી લોહીના ડાઘા મળી આવ્યા છે. (એજન્સી)શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અસ્થલ વિસ્તારમાંથી શનિવારે સાંજે આર્મીનો એક જવાન...

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને ડ્રગ્સ, કુદરતી આપદા, વિદેશી નાગરિકની અમરનાથ યાત્રા સહિતનાં મુદ્દે છણાવટ કરી (એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર...

(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી ર્નિણય કર્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.