Western Times News

Gujarati News

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ૧૨ માર્ચ ૨૦૨૪ એટલે કે કાલે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં "આશ્રમ ભૂમિ વંદના" કાર્યક્રમમાં સામેલ...

અમદાવાદ, તા. ૯-૩-૨૦૨૪ ને શનિવારે દાણીલીમડા વોર્ડના ભુલાભાઈ પોલીસ ચોકી સામેના સર્કલમાં " ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર " ના શિલ્પ મુકવા...

“એક અંદાજ મુજબ ૧૯૯પ સુધીમાં આશરે ૮પ૦૦ હિન્દી ફિલ્મો બની જેમાં ગીતોની કુલ સંખ્યા આશરે પપ૦૦૦ જેટલી છે !” “શૈલેન્દ્ર...

વ્યાખ્યાન કેન્દ્ર, સોવિનિયર શોપ, ફૂડ કોર્ટ અને સાર્વજનિક સુવિધાઓથી સાબરમતી આશ્રમ સજ્જ હશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં...

પ્રિયમ પટેલ બિઝનેસ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ અને ડાયનેમિક અભિગમ ધરાવે છે. એન.કે. પ્રોટિન્સ સાથેની તેમની સફર 21 વર્ષની ઉંમરે શરૂ...

નવી દિલ્હી ખાતે આવેલ વિજ્ઞાન ભવનમાં તા. ૬ માર્ચ, ૨૦૨૪ એ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીતના જલતરંગ...

IT ક્ષેત્રે 1 લાખ જેટલી નવી રોજગારીનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર-ગાંધીનગરમાં 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદનો અવસર...

(જૂઓ વિડીયો) હેડફોન કે ઈયરફોનનો ઉપયોગને કારણે બેકટેરીયાનું ઈન્ફેકશન થઈ શકે છે-લાંબા સમય સુધી મોટા અવાજોના સતત સંપર્કમાં રહેવાથી વ્યક્તિની...

ગોધરા એલ.સી.બી ટીમે તલ્હા ઇન્દરજીના ગોડાઉનમાંથી ઝડપાયો (પ્રતિનિધિ) ગોધરા, લોકસભા ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતાના અમલ સાથે સરહદી રાજ્યોના માર્ગો...

ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામમાં વાંદરાનો આતંક ગાંધીનગર, ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામમાં એક વાંદરાએ ભારે આતંક મચાવી મુકયો છે. ગામમાંથી પસાર...

ઓછા વ્યાજે રૂપિયા ધીરવાની લાલચ આપીને વ્યાજખારોએ પ્રૌઢને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યા (એજન્સી)અમદાવાદ, અમે આપણા સમાજના જે લોકોને પૈસાની જરૂર હોય...

અમદાવાદમાં મેટ્રો સેવાનું મોટા પાયે વિસ્તરણ કરાશે-ઓલિમ્પિક્સના પ્રસ્તાવિત પ્રોજેક્ટ કવર થઈ જાય તે રીતે અમદાવાદમાં મેટ્રોની સુવિધા વિસ્તારાશે અમદાવાદ, અમદાવાદીઓને...

51 વર્ષીય કરણસિંહ ડોડિયા ઘણી મિલકતોના માલિક હોવા છતાં, તેઓ તેનું સંચાલન કરવામાં અસમર્થ છે.-પરિવારે પત્નીને ગાર્ડિયન બનાવવા માટે હાઈકોર્ટમાં...

મહાશિવરાત્રીથી ૧૦૬ તળાવો ભરવા માટેની શરુઆત (એજન્સી)ડીસા, બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આધારિત થરાદ-સીપુ પાઈપલાઈન થકી મહાશિવરાત્રીથી ૧૦૬ તળાવો ભરવા માટેની...

૩૪,૦૦૦ કરોડની વિકાસ યોજનાઓનો શીલાન્યાસ કર્યો, મોદીએ કહ્યું કે આઝમગઢનો અભૂતપૂર્વ વિકાસ થશે આઝમગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૦ માર્ચના...

'મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર'માં મિકેનિક્સની મુખ્ય ભૂમિકાની ઉજવણી કરવા માટે માર્ચનો ઉપયોગ કરીને વૈશ્વિક બ્રાન્ડ વેલ્વોલિન કમિન્સ પ્રાઇવેટ લિમિટેડ...

અમદાવાદ મ્યુનિ. હોસ્પિટલોમાં  હ્યદય રોગથી ૪૩૩ના મૃત્યુ (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજયમાં છેલ્લા એક વર્ષથી હ્યદયરોગના કેસમાં અસામાન્ય વધારો થઈ રહયો...

જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ-આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે અમદાવાદ,  વંદે ભારત...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.