Western Times News

Gujarati News

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત હું કોઈ રાજનેતાના મુખેથી આવી વાતો પહેલીવાર સાંભળું છું:...

સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેઇડના કવરેજ દરમિયાન તેમની ઓળખ જાહેર ન થાય તેની અત્યંત કાળજી રાખવા...

મુંબઈ, વિક્ટર મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લકડબગ્ઘાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં અંશુમન ઝા, રિદ્ધિ ડોગરા, મિલિંદ સોમણ અને...

ઈન્દોર, રતલામમાં રહેતો આદિવાસી સમુદાયનો એક વ્યક્તિએ ગેંગ રેપના આરોપમાં નિર્દોષ જાહેર થતાં ખોટા આરોપમાં ૬૬૬ દિવસ સુધી જેલમાં રહેવા...

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનું 100 વર્ષ જૂના બેવરેજ ઉત્પાદક સોસીયો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ મુંબઈ, રિલાયન્સ કન્ઝ્યુમર...

ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો મારા પર રાજીપો હશે તો જ આજે હું આ પ્રમુખસ્વામી મહારાજ...

05 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી ઉજ્જૈન રોમાંચનો અનુભવ કરી શકશે-સ્કાય ડાઇવિંગનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો...

નવી દિલ્હી, ચીનમાં કોરોના મહામારીએ માથું ઉંચકતા વિશ્વના તમામ દેશોએ સાવચેતી હાથ ધરી દિધી છે. આ જ કારણ છે કે...

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPSની ૧૬૨ જેટલી માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં લાખો યુવાનો દ્વારા થઈ રહ્યો છે અભૂતપૂર્વ સેવાયજ્ઞ   ભારતીય...

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને...

ત્યારબાદ યુવાપ્રવૃત્તિની ફળશ્રુતિ વિષયક વિડિયો બતાવવામાં આવી હતી. BAPSના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ ‘ યુવાનોના વિરલ ઘડવૈયા પ્રમુખસ્વામી મહારાજ’...

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓના ઉજ્જવળ ભાવિના ઘડતર માટે ઉચ્ચ સ્તરનું શિક્ષણ ખાસ જરૂરી છે. આ માટે...

અમદાવાદ, પોલીસ કમીશ્નર દ્વારા અઠવાડીયામાં ર દિવસતેમની ચેમ્બરમાં ટી મીટીગ યોજવામાં આવે છે. જેમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ...

કોરોનાના ખતરા પહેલા ભારત સંપૂર્ણ રીતે એલર્ટ (એજન્સી)નવી દિલ્હી, રસીકરણ પરની ભારતની નિષ્ણાત પેનલ વિશ્વભરમાં ચેપની વધતા જતા ખતરાને ધ્યાનમાં...

ઘાતક ચાઈનીઝ દોરી સામે હાઈકોર્ટની લાલઆંખઃ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો, સરકાર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની અમલવારી કઈ રીતે...

(એજન્સી)ભાવનગર, પાલીતાણાના જૈન તિર્થધામ શેત્રુંજય પર્વત પર થોડા દિવસ પહેલા રોહિશાળામાં પ્રભુના ચરણ પાદુકા ની તોડફોડની ઘટના બની હતી. જેનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.