Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ, જીએમડીસી દ્વારા પડવાણીયા ગ્રામ પંચાયત પાસે મહેસુલી અભિપ્રાય માંગવામાં આવેલ જે બાબતે પંચાયત દ્વારા જમીન સંપાદન ન થાય...

(ડાંગ માહિતી )આહવાઃ તારીખ ૩૦મી જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિનને દેશમાં 'શહીદ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર...

પ્રતિનિધિ.મોડાસા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણની આહુતી આપી છે તે મહાનવીરોની સ્મૃતિમાં તા. ૩૦ જાન્યુઆરીના શહીદ દિન...

(પ્રતિનિધિ) મોડાસા, ૨૬ જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ...

રાજપીપલાના જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં ભારતને રક્તપિત્ત મુક્ત બનાવવાના શપથ લેવડાવતા ડો. દર્શનાબેન દેશમુખ (માહિતી) રાજપીપલા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રક્તપિત્તના દર્દીઓ...

(માહિતી) અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ ૧૦૧ મું અંગદાન થયું છે....

મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો (માહિતી) અમદાવાદ, વિવિધ દસ્તાવેજાેની નોંધણી...

વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાય : આચાર્ય દેવવ્રતજી (માહિતી) અમદાવાદ, દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ...

મુખ્યમંત્રી ના હસ્તે ગોંડલની ભૂવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ શાસ્ત્રીની પુસ્તિકાનું વિમોચન (માહિતી) અમદાવાદ, અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ ગૌરવ અને સન્માન...

નવીદિલ્હી, ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ આ એ જ દિવસ છે જ્યારે નાથુરામ ગોડસે દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી....

મેક્સિકો, ઉત્તર અમેરિકામાં, ઉત્તરી મેક્સિકોના જેરેઝ શહેરમાં ગોળીબારમાં ૮ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે...

અમદાવાદ, સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણા બધા સાધુ સંતો થઈ ગયા છે. આ ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે સાધુ સંતોના આશીર્વાદથી...

રાજકોટ, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ ત્રણ વર્ષ વિલંબિત થયું છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે પરંતુ હાઈવેનું કામ...

ઇક્વિટી સેગમેન્ટમાં 3જું સૌથી મોટું વૈશ્વિક એક્સચેન્જ બન્યું ડેરિવેટિવ્સ ટ્રેડ સંસ્થા ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (એફઆઇએ) દ્વારા જાળવી રાખવામાં આવેલા ટ્રેડિંગ...

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન-૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : બે કિડની,લીવર અને હ્રદયનું દાન...

મુંબઈ, સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે ૨૩ જાન્યુઆરીએ ખંડાલાના ફાર્મહાઉસમાં ક્રિકેટર કેએલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.