Western Times News

Gujarati News

Search Results for: કેબિનેટ મંત્રી

ડાકોર, કાર્યક્રમની શરૂઆતમાં મંદિરના મહંત સંતોષગિરી મહારાજના મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત, તેમના સુપુત્ર સૌમિલ પુરોહિત તેમજ સમગ્ર પુરોહિત પરિવાર દ્વારા...

લખનૌ, ઉતરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી...

સાદગી,સ્વદેશી-સ્વભાષા-સત્યાગ્રહ અને સાધનશુદ્ધિના ગાંધી-વિચારો ભારતના પુન: નિર્માણ માટે મહત્વપૂર્ણ – કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રી દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત...

બેંગાલુરુ, કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પાની પૌત્રીએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરતા ખળભળાટ વ્યાપી ગયો છે. યેદિયુરપ્પાની પૌત્રી...

મુંબઇ, હાલના દિવસોમાં ટીપુ સુલતાનને લઈને મુંબઈમાં વિવાદ વણસ્યો છે. મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષ ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નેતા...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વના ર્નિણયોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં લેવાયેલા ર્નિણયોની માહિતી...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને એક બાદ એક એક ઝટકા લાગી રહ્યાં છે. ત્યારે શિકોહાબાદના ભાજપનાં ધારાસભ્ય મુકેશ વર્માએ...

પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા કુલ રૂ.૬૦ લાખના અનુદાન થકી ૫૦૦ એલ.પી.એમ.ના બે ઓક્સિજન પ્લાન્ટ, ૧૦૦ ઓક્સિજન સિલિન્ડર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ...

કઠલાલ, ખેડા જિલ્લાના કઠલાલમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કેન્દ્રીય સંચાર અને પોસ્ટ વિભાગના રાજ્ય મંત્રી...

લંડન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે કોરોનાવાયરસનો નવો પ્રકાર ઓમિક્રોન અગાઉના પ્રકાર કરતાં સામાન્ય અને હળવો છે. ઓમિક્રોનને...

દહેરાદુન, ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીનો દિવસ નજીક આવી રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. શુક્રવારે...

મુંબઇ, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ એનસીપીના નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી નવાબ મલિક...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે ટિકીટની દાવેદારી માટે જંગ છેડાઇ ગયો છે. બનેં...

લખનૌ, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા છે. તેમણે આંબેડકર નગરમાં અખિલેશ...

જયપુર, મંત્રી મંડળમાં સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને સ્થાન અપાયુ છે ત્યારે હવે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ ગહેલોટ સરકાર...

બીજી બાજુ ફ્રાન્સમાં પાંચ કેબિનેટ મંત્રીઓના ફોનમા પેઞાસસના નિશાન મળી આવતા ચકચાર પેઞાસસ જાસૂસી કાંડ ફરી ચર્ચાની એરણ પર છે...

નવી દિલ્હી, ભારતમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન સિખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ મુકાયેલો છે.આમ છતા પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ આ સંગઠનના સેક્રેટરી...

ચંદીગઢ, પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કેબિનેટ મંત્રીના એ દાવાને નકારી કાઢ્યો છે કે તેઓ કોંગ્રેસમાં પાછા ફરશે અને...

મુંબઈ, મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પછી હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પર...

રાજકોટ, ધોરાજી માર્કેટિંગયાર્ડની ચૂંટણીની જવાબદારી જેતપુરના હાલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. એમાં વેપારી વિભાગની...

કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા શહેરમાં પડેલા ખાડાઓ પુરવાની માંગ કરવા સાથે કેબિનેટ મંત્રી અને ભરૂચ જીલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.