Western Times News

Gujarati News

Search Results for: કેબિનેટ મંત્રી

ભોપાલ: પ્રદેશમાં ૧૮ મહીનાની સત્તા સુખ બાદ અપદસ્થ થયેલ કોંગ્રેસ એકવાર ફરી ચુંટણીમાં જવાની તૈયારીમાં લાગી ગઇ છે. ૨૦૨૩ની વિધાનસભા...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસનો વિવાદ ઉકેલવા માટે રચાયેલ ત્રણ સભ્યોની કમિટિએ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઇકમાન્ડને સોંપી દીધો છે.રિપોર્ટમાં કમિટિએ શું ભલામણ...

નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખીને ભાજપમાં સામેલ થયા બાદ હવે સચિન પાયલટની ભાજપમાં આવવાની...

પ્રયોગરાજ: યુપીમાં પ્રયોગરાજની સ્વરુપ રાની નેહરુ હોસ્પિટલમાં ગેંગરેપના મામલામાં પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ એક એક તથ્યોને તપાસવામાં લાગી...

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની જાહેરાત ગાંધીનગર,સરકારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો ર્નિણય કર્યો...

ચંડીગઢ: પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધૂએ ખેડૂત આંદોલન મામલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ખુલ્લો...

દહેરાદુન: ઉત્તરાખંડમાં મંગળવારથી એક અઠવાડિયા માટે 'કોવિડ કર્ફ્‌યુ' લાગુ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ૫૦ ટકા કર્મચારીઓ આવશ્યક સેવાઓ સાથે...

સિંગરવા ખાતે ૨૦૦ બેડની વેદાંતા મેકશિફ્ટ હોસ્પિટલ માટેનું આયોજન  રસીકરણમાં અમદાવાદ જિલ્લો પ્રથમ, ૪ લાખથી વધુ લોકોનું રસીકરણ- ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર...

ચંડીગઢ: પંજાબમાં ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા દરરોજ રાજનીતિમાં કોઇને કોઇ સનસનાટી મચી રહી છે તેમાં સૌથી પહેલા રાજનીતિમાં જાે...

ચંડીગઢ: પંજાબના પૂર્વ મંત્રી નવજાેત સિહ સિધ્ધુને કોંગ્રેસમાં એક મોટા આંચકો લાગ્યો છે.રાજયમાંં કેપ્ટન અમરિંદ સિંહ સરકારમાં બીજીવાર સામેલ કરવાની...

જાલંધર: પંજાબના મંત્રાલયથી બહાર થઇ ચુકેલ નવજાેત સિંહ સિધ્ધુ સોશલ મીડિયા દ્વારા સતત કેન્દ્ર સરકારને નિશાન બનાવતા રહે છે પરંતુ...

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય પછી તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી...

ચંડીગઢ: પંજાબ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિંહ સિધ્ધુ પહેલીવાર કોઇ મુદ્દા પર બોલાલ્યા હતાં તેમણે કેન્દ્ર...

ભોપાલ: મધ્યપ્રદેશના સીધીમાં મોટી દુર્ઘટના બની છે. અકસ્માતમાં ૩૮ લોકોના શબ મળ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા. શિવરાજસિંહ ચૌહાણે...

ચંડીગઢ, પંજાબના સીએમ અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ સરકારે દિલ્હીમાં ૭૦ વકીલોને નિયુક્ત કર્યા છે જેથી ખેડૂતોને કાયદાકીય મદદ મળી...

જૂનાગઢ, મેંદરડા તાલુકાના દાત્રાણા નજીક આવેલા ગોધમપુરમાં સમગ્ર ગ્રામજનો અને દાતાઓના સહયોગથી રૂા.પ૦ લાખના ખર્ચે બે હજારવારથી પણ વધુ જગ્યામાં...

રાજકોટ, રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલું ભરુડી ટોલનાકું ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં સંસદ માર્ગ ખાતે નિર્માણ પામનારા નવા સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ...

ગ્વાલિયર, મઘ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલ ઇમરતી દેવીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યા બાદ વિવાદ ઉભો...

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથના ભાજપના મહિલા નેતાને લઈને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.