Western Times News

Gujarati News

Search Results for: રાજ્યસભા

નવી દિલ્હી, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં એક રસપ્રદ વાત જાેવા મળી. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહેલી બેઠકમાં...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર તથા પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓનો પરિણામની મતગણતરી આજે સવારથી...

ગાંધીનગર, ૨૦૨૨નું વર્ષ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું વર્ષ છે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે હવે ગુજરાતમાં બે મુખ્ય પક્ષો...

ધી અસલાલી સેવા સહકારી મંડળીનું નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ધોળકાની ધરા પર આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ગરીબોને વિવિધ સરકારી સહાય અર્પણ ભારતીય બંધારણના કલ્યાણ...

પાલનપુર, રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ આજે બનાસકાંઠાનાં પ્રવાસે છે.જ્યાં રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું...

નવી દિલ્હી, યુટ્યૂબ પર સંસદ ટીવીના એકાઉન્ટને કથિત રીતે યુટ્યૂબના દિશા નિર્દેશોના ભંગના પગલે બંધ કરી દેવાયું છે. યુટ્યૂબની આ...

નવીદિલ્હી, રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન વિત્ત મંત્રી ર્નિમલા સીતારમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યો છે. જ્યારે વિત્ત...

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે શુક્રવારે રાજ્યસભામાં બજેટ પર થયેલી ચર્ચાને લઈને જવાબ આપ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારનો ભાર આર્થિક...

ચંડીગઢ, કોંગ્રેસથી અલગ થયા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ માટે પડકાર ઘણા મુશ્કેલ બની ગયા છે. કોંગ્રેસથી અલગ...

નવીદિલ્હી, વિદેશમાં રહેતા ૪૩૫૫ એનઆરઆઇ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. સરકારે કહ્યું કે કોવિડ-૧૯ને કારણે ૮૮ દેશોમાં ૪૩૫૫ વિદેશી...

ગાંધીનગર પાસે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા અધતન ભોજનાલયનું નિર્માણ (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર પાસેના અડાલજમાં...

મુંબઇ, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખી કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે. તેમણે આરોપ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તાજેતરમાં ભારતમાં નવું બંધારણ બનાવવા અંગે ટિપ્પણી કરી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો...

નવી દિલ્હી, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના વાહન પર ફાયરિંગ મામલે રાજ્યસભામાં જવાબ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે...

અલીગઢ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારક સંજય સિંહ અલીગઢ પહોંચ્યા હતા. ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં જનસંપર્ક...

નવીદિલ્હી, તમામ પક્ષોના નેતાઓએ એક અવાજે કહ્યું છે કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ...

નવી દિલ્હી, આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું...

એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ આખરી તૈયારી કરી લેવાઈ, રિઝર્વ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ નવી દિલ્હી, દેશનું વર્ષ...

લખનૈૌ, ઉત્તર પ્રદેશના બાહુબલી નેતાઓમાં સામેલ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય ડીપી યાદવ આ વખતે વિધાનસભા ચૂંટણી (યુપી ચૂંટણી-૨૦૨૨) લડશે નહીં....

નવી દિલ્હી, આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.