ભદોહી, ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ...
ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, તેમના ધર્મપત્ની અભિનેત્રી રોમા માણેક, પૂર્વ મેયર રીટાબેન પટેલ અને કેતનભાઇ પટેલ તથા શ્રી પ્રેમલસિંહ...
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની સીમા સુરક્ષા બળ દ્વારા આયોજિત ભારત દર્શન પ્રવાસ અંતર્ગત ગુજરાતના મહેમાન બનેલા જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી ગામના બાળકોએ...
વન્યજીવ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન મુલાકાતીઓ માટે નિશુલ્ક પ્રવેશ રહેશે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કોમ્પિટીશન તેમજ ફોટોગ્રાફ અને...
રાજ્યમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે ૧૦ ટકા...
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુજીના હસ્તે રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરાશે અમદાવાદ, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુ રાષ્ટ્રપતિ...
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરથી ખાદી ખરીદીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વણાટકામ ક્ષેત્રે...
૩૦મી સપ્ટેમ્બરે ફેઝ-૧નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું (એજન્સી)અમદાવાદ, ગુજરાતના બે દિવસના મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન...
(પ્રતિનિધિ) ગાંધીનગર, સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર અરજદારોના ૩૬ કરોડથી વધુની રકમના બ્લોક કરેલા રૂપિયા પાછા મળે તે માટે આયોજિત...
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય બાબતોમાં હુમલો કરવો અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાની...
રોબોટિક આર્મ અલ્ટ્રાસાઉન્ડ કરશે-રોબોટ દર્દીના પથારી સુધી દવા અને ખોરાક પહોંચાડશે નવી દિલ્હી, રિલાયન્સ જિયોએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ...
5000 એરિયલ મીટર માં નરી આંખે ડ્રોન શો જોવા મળ્યો, આ વિસ્તારના 250000 લોકો એ આ શો નિહાળવાનો લાભ લીધો...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના દસક્રોઇ તાલુકાના રોપડા ગામે આયોજિત સમારોહમાં સહભાગી થયા વડાપ્રધાનશ્રીએ રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સાથે વર્ચ્યુઅલ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કર્યો : ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ના મંત્રથી ખાદી ગ્રામ...
રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે : રેન...
માનવ કલ્યાણ, સમાજ ઉત્થાન અને પ્રકૃતિ જતન જેવી વિચારઘારાને વિશ્વમાં આગળ વઘારવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યું છે : રાજયપાલશ્રી...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ન્યુ એનેક્ષી ભવનનું વિધાનસભા અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય, ઉદ્યોગ...
ગોધરા, પ્રધાનમંત્રી ના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કાલોલ તાલુકાના...
(પ્રતિનિધિ) વિરપુર, નવરાત્રિ એટલે માતાજીના આરાધનાનું પર્વ ગુજરાતની સંસ્કૃતિની પરંપરામાં નવરાત્રિનું અનેરું મહત્વ છે. ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં બહેનો...
દાહોદ, વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદયનાં માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે. વિદાય અનેક...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં આવેલા વેરાઈ માતાના મંદિરે યુવક મંડળ દ્વારા નવરાત્રીનું સુંદર આયોજન કરવાં આવ્યું છે.જેમાં પહેલા નોરતાંથી ખેલૈયાઓ...
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર - વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતા બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાના...
(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર - આણંદની કચેરી દ્વારા આઝાદી...
(પ્રતિનિધિ)નડિયાદ, છેવાડાના માનવીને તેના ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં...
રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંકટ ટળતા ફરી એકવાર...