Western Times News

Gujarati News

સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી જળસંગ્રહ : કુલ સંગ્રહશક્તિના ૪૫.૩૭ ટકા રાજ્યના ૧૩ જળાશયો હાઈ એલર્ટ પર, ૮ જળાશયો એલર્ટ અને...

સુરતનું લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર માનવતાના કાર્યોનો અનુપમ પ્રેરણા સ્ત્રોત-રક્તદાનને જીવનનું દાન ગણાવતા રાજ્યપાલશ્રી સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત રક્તદાન...

અમદાવાદમાં વરસાદ અટક્યાના કલાકો પછી પણ નથી ઓસર્યા પાણી, સોયાયટીઓમાંથી પાણી ના ઓસરતા સતાવી રહ્યો છે બીમારીનો ડર અમદાવાદ,અમદાવાદમાં ગણતરીના...

મુખ્યમંત્રીશ્રીએ ૬ જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગેની સમીક્ષા કરી-મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેક્ટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને શિન્ઝો આંબેની હત્યા સુધી વૈશ્વિકકક્ષાએ લાંબી યાદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આંબેની...

અમદાવાદ, “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી...

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત સહિત પાંચ દેશોમાં રહેલા યુક્રેની રાજદૂતોને હટાવ્યા (એજન્સી)કીવ, યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ વોલેદિમિર ઝેલેન્સ્કીએ એક મોટું...

ગયા વર્ષમાં ભારતની ડિફેન્સ નિકાસમાં ૫.૪ ટકાનો વધારો શસ્ત્રોની નિકાસમાં પ્રાઈવેટ સેક્ટરનો હિસ્સો ૭૦ ટકા છે- ભારતે ગયા વર્ષે કુલ...

(એજન્સી)વોશિગ્ટન,  વર્તમાન સમયમાં આખું વિશ્વ આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દુનિયાભરમાં પ્લાસ્ટિકના ઝડપી ઉપયોગથી એક દિવસ પૃથ્વી...

(પ્રતિનિધિ)શહેરા, શહેરાના પાનમડેમ વિસ્તારમાં આવેલા આસુંદરિયા ગામમાં આવેલા મોટા તળાવમાં એક અજગર ફસાયેલો હોવાની જાણ વન અધિકારી રોહિત પટેલને થતા...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લામાં વસતા હજારો માછીમારો રોજગારી માટે નર્મદા નદી ઉપર ર્નિભર હોય છે અને સૌથી વધુ...

અમદાવાદ, ઉમરેઠ તાલુકામાંથી ૩ લક્ઝરીબસ ૧૧૪ મુસાફરોને લઇને અમરનાથ યાત્રાએ ગઇ છે. જેમાં ઉમરેઠ, લીંગડા, થામણા અને તેની આસપાસના મુસાફરો...

વલસાડ સહિતના જિલ્લાઓમાં વધુ સતર્ક રહેવા સુચનાઃ સૌરાષ્ટ્રમાં સ્થાનિક પ્રશાસન તંત્રોને એલર્ટ કરાયા (એજન્સી) અમદાવાદ, વરસાદી સિસ્ટમ સક્રિય થતા આખા...

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા ઃ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સન્માનિત કરાયા મોદીનું...

12 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે. 11 જુલાઈ 2022ની અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન...

પાવીજેતપુરમાં ૧૧ ઈંચ અને છોટાઉદેપુરમાં ૧૦ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ-મધ્ય ગુજરાતની મોટાભાગની નદીઓમાં પુરની સ્થિતિ બોડેલીમાં ઘરોમાં પાણી ઘુસ્યાઃ ૪૦થી...

મોડી રાત્રે પડેલાં વરસાદમાં ઘણાં વિસ્તારોમાં ગાડીઓ ફસાઈઃ ગાડીના માલિકો રસ્તા પર જ ગાડીઓ મૂકીને જતા રહ્યા #ahmedabadrain વરસાદ બંધ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.