Western Times News

Gujarati News

શાસક ભાજપ વિકાસની ગાથા રજુ કરશેઃ કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓના લાભાલાભ પ્રજા સુધી પહોંચાડવા નેતાઓની ફૌજ મેદાનમાં ઉતરશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,...

અમરેલી,અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં છેલ્લા ૫ દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે ૨ દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાંથી...

જામનગર, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરોડો પાડી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ગેરકાયદે મેડીકલ પ્રેક્ટિસ કરી રહેલા માત્ર...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત...

અમદાવાદ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં આજે યોજાયેલા સમારોહમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ (લક્સએસઈ) અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ (આઈએફએસસી)લિમિટેડ...

રાજકોટ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર-હજીરા અને ભાવનગર-મુંબઈ રુટ પર અત્યાધુનિક રો-રો ફેરી સર્વિસ ખૂબ જલ્દી શરૂ...

અમદાવાદ, કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક...

રાજકોટ,ગોંડલમાં સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના પોકસોના ગુનામાં ઝડપાયેલા આરોપી રાહુલ રમેશ બારેલાને ગોંડલ કોર્ટે...

રાજકોટ,રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની નાગરિકોની વ્યક્તિલક્ષી અરજીઓના ત્વરીત નિકાલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા...

ગાંધીનગર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત...

રાયપુર, દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ફૂડ...

પૂજારા ટેલિકોમ (Poojara Telecom) સાથે ભાગીદારી કરી છે, જે પ્રથમ ગ્લોબલ ફ્લેગશિપ સ્ટોરની સ્થાપના અને કામગીરીમાં આ પ્રદેશની સૌથી મોટી...

૫ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ મોદીએ મંદિરના નિર્માણની આધારશીલા રાખી હતી અને ત્યારથી કામ ચાલી રહ્યું છે અયોધ્યા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી...

ફાર્રૂખાબાદ, ઉત્તર પ્રદેશના ફાર્રૂખાબાદ ખાતે એક અધિકારીએ વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને પોતાનો ગુરૂ ગણાવ્યો છે. ઉપરાંત અધિકારીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.