નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના 76મા સ્વતંત્રતા દિવસ પર રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. Prime Minister...
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, 14મી ઓગસ્ટ, 2022ના રોજ,...
રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૧-૨૦૨૨ થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય સાતમા...
ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ભવ્ય “તિરંગા પદયાત્રા” યોજાઈ ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને પૂર્વ મેયર શ્રી...
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને સલામ કરી વિભાજનની...
એક ભારત શ્રેષ્ઠ ભારતની યોજના હેઠળ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ, આણંદ, ગુજરાત એન.એસ.એસ. યુનિટએ રુંગતા...
પ્રધાનમંત્રીએ ડૉ. એચ.વી. હાંડેના જુસ્સાની પ્રશંસા કરી, જેમણે આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું My message on...
76મા સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રો સરાહનીય કામગીરી...
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! છોંત્તેરમા સ્વતંત્રતા દિવસની...
ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપ બેંક દ્વારા બેંકની તમામ શાખાઓ ઉપર *આઝાદી કા અમૃત મહોત્સવ* અંતર્ગત ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં...
ભારતભરમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્ય મંત્રી શ્રી...
અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક- સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘મોંધી મિરાત મોડાસા’ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી...
ભારત તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના સંઘર્ષને યાદ કરવાનો છે,...
બ્રહ્મા કુમારીઝ દ્વારા ગોધરા કેન્દ્ર પર આન, બાન, અને શાનથી રાષ્ટ્રડવજ લહેરાવવામાં આવ્યો. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના બ્રહ્મા કુમારીઝ...
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ સાબરમતી આશ્રમ ખાતે તિરંગો ફરકાવ્યો અમદાવાદ, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમી...
રાજપીપલા નગર દેશભક્તિના રંગમાં રંગાયુ “હર ઘર તિરંગા” ઝુંબેશ અંતર્ગત રાજપીપલાના પોલીસ જવાનોનો રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમ છલકાયો ૧૫૦ પોલીસના જવાનોની...
નાગરિકો પોતાના ઘરમાં, વેપારધંધાના સ્થળે તિરંગો લહેરાવી અનેરી દેશભક્તિના દર્શન કરાવ્યા આઝાદીના અમૃત કાળે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લો તિરંગામય બની...
રાષ્ટ્રીય પર્વને વધાવવા બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ અને જુસ્સો રાજપીપલા, ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નર્મદા જિલ્લામાં વિવિધ શાળાઓના...
ગોધરા,પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ મુખ્ય ત્રણ માંગણીને લઇને 8 ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેઠા છે . પંચમહાલની...
અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક તેમજ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અશોક ગેહલોત૧૬ ઓગસ્ટના રોજ રાજસ્થાનથી...
મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથ સાથે સરકાર બનાવ્યા બાદ ભાજપે રાજ્યમાં મોટો ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ...
અમદાવાદ, ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં અનેક ધરો ઓફીસોમાં આજે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. રાજકોટના ઘંટેશ્વર...
ન્યુયોર્ક, અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર સ્ટેજ પર હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર,...
નવીદિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૮૧૫ નવા કેસ...
લોકોને કરી અપીલ, રાષ્ટ્રીય સ્વાભિમાન જગાવો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ડીપીમાં તિરંગો લગાવી દીધો છે...
