Western Times News

Gujarati News

Search Results for: નૌસેના

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નોસેના દિવસ પર નૌસેના કર્મચારીઓ પૂર્વ નૌસૈનિકો અને તે તે તમામના પરિવારજનોને અભિનંદન અને શુભકામના આપી...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે “અમારા બધા બહાદુર નૌકાદળના...

ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા...

નવીદિલ્હી, આગામી દિવસોમાં મુંબઇ હુમલા ૨૬/૧૧ની વર્ષગાંઠ છે જેના પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ કરવા માટે...

નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા ગંભીર સરહદ વિવાદની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના બે દિવસીય યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસ...

નવીદિલ્હી, પશ્ચિમી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં નૌસેનાના ૫૫ વર્ષના એક સેવાનિવૃત અધિકારીને કહેવાતી રીતે એક વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી દીધી...

નવી દિલ્હી, ભારતીય નૌસેનામાં લિંગ સમાનતાને સાબિત કરવા માટેના એક પગલાંના ભાગરૂપે સબ-લેફ્ટનેન્ટ કુમુદિની ત્યાગી તથા સબ-લેફ્ટિનન્ટ રિતિ સિંહને નૌસેનાના...

નવી દિલ્હી, ભારતમાં બની રહેલી કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજના ચારથી પાંચ મહિનામાં નૌસેનામાં સામેલ થશે. કરંજને ૨૦૧૮માં સમુદ્રના...

નવી દિલ્હી, ભારતીય નૌસેનામાં નકલી બિલના માધ્યમથી કૌભાંડ કરવાના મામલામાં એ આજે ચાર રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા છે. મળતા...

નવી દિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)થી પીછે હટ કરવા માટે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવામાં ચીન આનાકાની કરતુ નજર...

ભારતીય નૌસેનાએ IOR પ્રદેશમાં કેટલાક દેશોમાં તબીબી ટીમો અને અન્ય સહાયક પૂરવઠા સાથે નૌસેનાના જહાજો રવાના કરી દીધા છે. વળતા...

નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને...

નેવીના ડોરનિયર એરક્રાફટના કોકપીટમાં ઉડાન ભરવા તૈયાર કોચ્ચી, ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ કે નેવીને...

નવી દિલ્હી, ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાને ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં...

ભારતની ચિંતા બાદ  -શ્રીલંકાએ તમામ દેશોના રિસર્ચ માટેના જહાજોને પોતાને ત્યાં નહીં રોકાવા દેવાનુ નક્કી કર્યુ કોલંબો,  ચીનના જહાજો રિસર્ચના...

INS વાલસુરા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો-વૉર મેમોરિયલ પર રાજ્યપાલશ્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૈનિકોના ત્યાગ,...

નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ ફરી એકવાર પોતાની બહાદુરી બતાવી દીધી છે. નૌકાદળે શુક્રવારે સોમાલિયાના પૂર્વ કિનારે બીજા જહાજને હાઇજેક કરવાના...

દોહા, કતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. આને ભારતીય કૂટનીતિની મોટી જીત તરીકે જાેવામાં આવી...

અમદાવાદ, કર્ણાવતી યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારંભ - ‘કૉન્વોકેશન ૨૦૨૩’ ૮ નવેમ્બર બુધવારના રોજ કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયો હતો. કર્ણાવતી યુનિવર્સિટીના...

તમામને મુક્ત કરાવવા માટે ભારત દ્વારા કાયદાકીય માર્ગથી કાર્યવાહી શરૂ કરાઈ દોહા, કતારની એક અદાલતે ૮ પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.