Western Times News

Gujarati News

Search Results for: પુલવામા

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયી છે. પુલવામાના બાંદજી વિસ્તારમાં સર્જાયેલી આ અથડામણમાં બે...

શ્રીનગર, પુલવામાને ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી ખળભળાટ મચાવનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ફરીથી તેને હચમચાવાની કોશિશમાં વ્યસ્ત...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના પુલવામામા આઇઇડીથી ભરેલી કાર મળવા મામલે એક મોટી કાર્યવાહી થઈ છે. પોલીસે સફેદ સેન્ટ્રો કારના માલિક...

શ્રીનગર, દેશભરમાં કોરોનાની સ્થિતિમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ હાલ પોલીસ અને સુરક્ષા દળના જવાનો લોકડાઉનનો અમલ...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ગત વર્ષે પુલવામામાં થયેલા હિંસક હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ ઘાતક હુમલામાં સંડોવણી...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકીની હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું...

નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક...

નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ...

ઉચ્ચકપાઇ મંદિર ખાતે શહીદ વીરોનુ પળીયુ બનાવવામાં આવ્યુ હતુ પ્રતિનિધિ સંજેલી  ફારૂક  પટેલ  પુલવામાં 42 જેટલા વિર જવાનો શહિદ થયા...

બનાવ બાદથી દક્ષિણ કાશ્મીરમાં હાઈ એલર્ટ - બ્લાસ્ટમાં ત્રણ જવાનોને થયેલી ઈજા - હુમલા બાદ વ્યાપક શોધખોળ શ્રીનગર,  જમ્મુ-કશ્મીરના પુલવામા...

જમ્મુ કાશ્મીરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ સક્રિય : સેના સામે મોટા પડકારો   શ્રીનગર :જમ્મુ કાશ્મીરના કેટલાક સંવેદનશીલ...

ડિજિટલ નેગેટિવિટીના રૂપમાં પીરસવામાં આવતા આતંકવાદને સૌએ સાથે મળીને દૂર કરવો પડશે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની 'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ...

ભારતે ઈઝરાયલ-હમાસ યુદ્ધથી શું શીખવાનું છે?-આ વિશ્વનો એકમાત્ર દેશ છે જે ખૂબ નાનો હોવા છતાં અને આવા આક્રમક પાડોશીઓથી ઘેરાયેલો...

મુંબઈ, શિવસેના સાંસદ સંજય રાઉતે રામમંદિર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે...

નવી દિલ્હી, એનઆઈએની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા (એનઆઈએ રેઈડ) પાડ્યા છે. હાલ...

પુલવામા આતંકી હુમલાને લીધે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી પડી (એજન્સી)નવી દિલ્હી, ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને...

બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસનો ધમધમાટ ગાંધીનગર આરટીઓના બે એજન્ટ દ્વારા કાશ્મીરી યુવકો સાથે મળીને ગાંધીનગરમાં...

(એજન્સી)નવી દિલ્હી, ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધા છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેલ દુર્ઘટના...

ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ શિક્ષકો શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેશે 11 થી 13 મે દરમિયાન ગાંધીનગરમાં 29મું શૈક્ષણિક સંમેલન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.