Western Times News

Gujarati News

Search Results for: ત્રાલ

નવી દિલ્હી, સરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. ૨૨-૨૫ લાખ કરોડ કરવાની જાહેરાત...

23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે પ્રધાનમંત્રી ભારત...

પ્રાગ, અમેરિકામાં રહેલા ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરામાં ભારતની સંડોવણી હોવાના આરોપ લાગ્યા હતા, જેને કારણે ભારત...

કોચિંગ ક્લાસ પર લગામ કસાઈ, 10 પોઈન્ટમાં સમજો નવી ગાઈડલાઈન- અધવચ્ચે વિદ્યાર્થી કોચિંગ છોડે તો ફી પાછી આપવી પડે નવી...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના પૂર્વ ઝોનમાં એસ્ટેટ અને ટીડીઓ વિભાગની ટીમ દ્વારા રામોલ-હાથીજણ વોર્ડમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના એક ગેરકાયદે બાંધકામને તોડી નાખવામાં...

અસુવિધા ટાળવા એરપોર્ટ પર વોર રૂમ બનાવાશે (એજન્સી)નવી દિલ્હી, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે નજીકના ભવિષ્યમાં મુસાફરોની મુશ્કેલ પરિસ્થિતિને ઓછી...

ઉત્તરી ઈરાકમાં એક સૈન્ય મથક પર થયેલા મોટા હુમલામાં તુર્કીના પાંચ સૈનિકો માર્યા ગયા છે. આનાથી તુર્કી નારાજ છે. આ...

સરકાર બજેટમાં સામાન્ય જનતાને મોટું રાહત પેકેજ આપી શકે તેમ છે? નવી દિલ્હી, નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું...

અમદાવાદ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૮મી જાન્‍યુઆરીથી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ૯મી જાન્‍યુઆરીના રોજ સવારે ૯:૩૦ વાગ્‍યે ગાંધીનગરમાં...

નવી દિલ્હી, ચીનના ડિપ્લોમેટ્‌સની નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતાઓ સાથે મુલાકાત અંગે હવે કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા છે. નાગપુરમાં...

ટોરેન્ટો, ગત વર્ષે કેનેડાના જે પ્રાંતમાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઇ હતી ત્યાં હવે ભારતીયોની હેરાનગતિ કરવામાં આવી...

નવી દિલ્હી, દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ટેન્શન વધારી દીધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર...

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે ‘પૃથ્વી યોજના’ હેઠળના અભ્યાસને વધુ ગતિશીલ બનાવવા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર...

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક...

બગદાદ, ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની કબર પર થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં લગભગ ૧૦૩ લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો...

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઈસીયુમાં દાખલ કરવાના પોતાની હાલની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના...

(પ્રતિનિધિ)અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી અને  પ્રોફેશનલ ટેક્સના કરદાતાઓને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.