Western Times News

Gujarati News

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા...

માર્ગની ચાર માર્ગીય કામગીરી સંપૂર્ણપણે ક્યારે પુરી થશે એ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો : માર્ગ બિસ્માર બનતા રિપેરિંગ કામગીરી થાય છે...

જિલ્લા રોજગાર કચેરી, નડિયાદ દ્વારા તા. ૨૮-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યુ.ટી.એસ મહિલા આર્ટસ કોલેજ નડિયાદ, ખેડા ખાતે તાલુકા કક્ષાનો...

ભારતમાં પંચાયતી રાજ પદ્ધતિ પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે અને પંચાયતી રાજ સંસ્થાને કેન્દ્રમાં રાખીને તેને મજબૂત બનાવવી તે મોદી સરકારની...

1952 ની પ્રથમ લોક્સભાથી માંડી વર્ષ 2019 ની 17 મી લોકસભા સુધીની માહિતી આ એટલાસમાં ચૂંટણી વિશેષજ્ઞો, શિક્ષણવિદો, સંશોધનકર્તાઓ, વિદ્યાર્થીઓ,...

સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા ભરૂચ - દહેજ જીઆઈડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ...

નડિયાદ સ્થિત જલારામ મંદિર ખાતે નડિયાદ લોહાણા ઠકકર સમાજનું એક ભવ્ય સંમેલનનું આયોજ તા.૨૪/૦૪/૨૦૨૨ને રવિવારના રોજ યોજાયું હતું. આ સંમેલનમાં...

રાજ્ય ના ૨૯ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતની ધનસુરા તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી હતી.જેમાં...

ધનસુરા ના ભેંસાવાડા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરશ્રી ઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. ધનસુરા તાલુકા માં તાલુકા...

ધનસુરા તાલુકાના આકરુન્દ ગામે સ્વામિનારાયણ મંદિર ના હોલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. પરમ પૂજનીય વંદનીય ગુરૂકૃપા  શ્રી...

ગુજરાત ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત કરી : અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્ર પર બિનસચિવાલયની પરીક્ષા યોજાઈ. અરવલ્લી જિલ્લામાં...

नई दिल्ली:- आज सुबह गुजरात के राज्यपाल आचार्य देवव्रत दिल्ली एयरपोर्ट से सीधा नेशनल वॉर म्यूज़ियम पहुंचे। वहां उन्होंने म्यूज़ियम...

બિનસચિવાલયની પરીક્ષામાં ઉમેદવારોની નીરસતા..!! (દિલીપ પુરોહિત. બાયડ),સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલયની પરીક્ષામાં 15,229 ઉમેદવારો ગેરહાજર...

ભુજ: તા. ૨૫-૪-૨૦૨૨ માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક અને રાહબર શ્રી તારાચંદભાઇ છેડાનું અવસાન થતાં સંસ્થા દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ...

ખેડા જિલ્લાના મહેમદાવાદ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ દ્વારા Mahemdavad Premier League નામથી રમાનાર...

 ગોધરા,નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહજી ની સ્મૃતિમાં માનવ એકતા દિવસ આખા વિશ્વભર માં મનાવવામાં આવ્યો. મુખ્ય આયોજન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.