Western Times News

Gujarati News

નડિયાદ,શીખ સમુદાય ના પવિત્ર તહેવાર બૈસાખી નિમિત્તે નડિયાદના ગુરુદ્વારા ખાતે રાધાસ્વામી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને લાઈફ લાઈન લેબોરેટરીના સહયોગ થી નિ:...

ચીખલી તાલુકાના  આલીપોર ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભાઈચારાથી વર્ષાેથી રહે છે અને ધાર્મિક પ્રસંગોમાં હાજરી પણ આપે છે...

અમરેલીના કોવાયા ખાતે શિવકથામાં સહભાગી બનતા મુખ્યમંત્રી (માહિતી) અમદાવાદ, અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી...

અમદાવાદ, ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્‌ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી...

લીંબુના વધતા ભાવોઃ કિસાનોનેે લાભ નહીં, વચેટીયાઓને જલસા (એજન્સી) લીંબુના વધતા જતાં ભાવોએ રોજીંદી સમસ્યાઓમાં બીજી એકનો વધારો કર્યો છે....

બેફામ બનેલા અને વહીવટીતંત્રને હાથમાં લઈને ફરતાં રેતી માફિયાઓ દ્વારા મામલતદારના હુકમની એસીતેસી કરી રોજની સેંકડો રેતી ભરેલી, પાણી નિતરતી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીક એક હાઈવા ટ્રકે એક રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા રોડની બાજુમાં...

ગુજરાત નર્મદા યોજના નહેર વિભાગ -૧૫ જંબુસરની જંગમ મિલ્કત જપ્ત કરવામાં આવી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકાના ચાંદપુરાના ધરતીપુત્રની...

યુએસ સામે જયશંકરના સ્પષ્ટ વલણથી લોકો ખુશ નવી દિલ્હી, સિધી બાત, નો બકવાસ આ ભલે કોલ્ડ ડ્રિંક બ્રાન્ડની ટેગલાઇન છે,...

નવી દિલ્હી, માનવઅધિકારોને લઈને આંગળી ચીંધતા ભારતે અમેરિકાને આકારો જવાબ આપ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે અમેરિકા...

નવીદિલ્હી, માર્કેટ ગુરુ રામદેવ અગ્રવાલે કહ્યુ કે, ડિજિટલ સ્પેસમાં કન્સોલિડેશન થશે અને તમામ વસ્તુઓ ત્રણથી ચાર વર્ષમાં સરખી થઈ જશે....

કીવ, રશિયા પર માનવાધિકાર અને યુદ્ધ અપરાધોનો સતત આરોપ લગાવી રહેલા યુક્રેને રશિયન સેના પર વધુ એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો...

નવી દિલ્હી, યુક્રેન યુદ્ધના કારણે દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાની ગતિને અસર થવાનું વિશ્વ બેંકે કહ્યું છે. સાથે  ભારતના વિકાસ દર ના...

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -19 ના કેસોમાં મામૂલી વધારાને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકાર ટૂંક સમયમાં શાળાઓ માટે આ સંબંધિત...

નવી દિલ્હી, રામ નવમીના દિવસે મધ્યપ્રદેશના ખરગોનમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ અહીંયા તનાવ યથાવત છે. હિંસાનો ભોગ બનનારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.