Western Times News

Gujarati News

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ૨ પર પહોંચેલો એક પેસેન્જર, પોતાની બેગ એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો....

વડોદરા: શહેર પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્ર નિરજ પવારનો ઉંડેરા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે આપઘાત...

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનશ્રી ટોની અબોટ સહિત ઉચ્ચ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનશ્રી ટોની અબોટે...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં એક અજીબોગરીબ લગ્નનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. ભીલ સમુદાયના એક યુવકે બકરી...

વલ્લભ વિદ્યાનગર સ્થિત અને ગુજરાત ના સૌથી જુના અને ૭૫ વર્ષનો બહોળો શૈક્ષણિક વારસો ધરાવતા  ટ્રસ્ટ ચારૂતર વિદ્યા મંડળ સાથે...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. દિવસ દરમિયાન મંદિર ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો વીડિયો...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નથી,અને નાના-મોટા ચેકડેમના દરવાજા પણ બંધ નહીં કરાતાં હજારો...

(મિલન વ્યાસ દ્વારા) ગાંધીનગર, સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સરકારના કર્મચારીઓ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે તેનું એક ઉત્તમ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના મોરણ ગામે રહેતી મીરાબેન ગણેશભાઈ વસાવા છુટક મજુરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.ગતરોજ મીરાબેનના...

વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકાના સરભાણ ગામે અલકાપુરી ફળિયામાં રહેતો યુવાન પોતાની ભેંસો માટે...

જમ્મુ-કાશ્મીર: આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાની બીજી વર્ષગાંઠ છે. આજના દિવસે એટલે કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરના પૂજારીને ગોવાલી ગામના ચાર જેટલા યુવાનોએ પૂજારીની...

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર તેની સાવકી બહેનો જાન્હવી કપૂર અને ખુશી કપૂર સાથે સંબંધો સારા ન હતા, પરંતુ શ્રીદેવીના...

ટોક્યો: ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્નીને ૫-૪થી હરાવી દીધું...

નારી ગૌરવ દિવસ નિમિત્તે વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ અમદાવાદના હાજીપુરા ગાર્ડનમા તૈયાર કરવામાં આવેલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.