Western Times News

Gujarati News

વડોદરા: કોરોના મહામારીમાં મેડિકલ કેમિકલ માફીયાઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. કોરોના કાળમાં મેડિકલ માફિયાઓ ડુપ્લિકેટ ઇન્જેક્શન, સેનિટાઈઝર જેવી...

વડોદરા: વડોદરા શહેરની ટ્રાઈકલર હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલી મહિલાએ તકિયા નીચે મૂકેલી રૂપિયા ૧.૨૪ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના...

રાજકોટ: કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે. રાજકોટ શહેર પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના...

સુરત: મોટા વરાછામાં શિક્ષિકાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાએ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી નીચે મોતની...

પાલનપુર: કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના ડીસામાં આવેલા એક ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયું છે. આ કૂટણખાનું ચલાવતા પતિ-પત્ની અને એક હોમગાર્ડ સહિત...

અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના...

ગાંધીનગર: સપ્તપદીના ફેરા ફરતી વખતે જીવનભર એકબીજાનો સાથ નિભાવવાના વચન લેનાર ગાંધીનગરનાં કોરોના સંક્રમિત દંપતીએ એક જ દિવસે દેહ ત્યાગ...

સોમનાથ: કોરોનાની મહામારીમાં હોસ્પિટલોમાં જગ્યા નથી બેડ હાઉસકૂલ થઇ ગયા છે. તેના લીધે કોરોનાના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી...

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો થતાં અનેક જિંદગીઓ મોતમાં...

કડી: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે ત્યારે એવા ઘણાબધા માનવતાના દુશ્મનો છે...

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણમાં પરિણીતા સાથેના પ્રેમ સંબંધને લઇને પ્રેમીની હત્યા બાદ લાશ સગેવગે કર્યાંની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર...

દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના...

નવીદિલ્હી: કોરોના મહામારીના કારણે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. વાસ્તવમાં ૨૨ એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં માત્ર...

નવીદિલ્હી: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કોરોના વાયરસથી સંક્રમિત ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી...

નવીદિલ્હી: દેશના અનેક રાજયમાં આ અઠવાડીયે ગરમી વધવાની આશંકા છે.સ્કાઇમેટ વેધરના જણાવ્યા અનુસાર મધ્ય એપ્રિલથી જુન સુધી મોટાભાગના ભાગોમાં ચોમાસુ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કહેર વરસાવી રહી છે. દેશમાં સંક્રમીતોનો આંક અને સાથે મોતનો આંકડો પણ સતત...

બેંગ્લુરૂ: દેશા ઘણા શહેરોમાં મૃતકોના અંતિમ સંસ્કાર અથવા તો તેની દફનવિધિ માટે ઘણી કંપનીઓ શરુ રથઈ છે જે કોર્પોરેટ સ્ટાઈલમાં...

SMS- સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન…થી કોરોનાને હરાવી શકાશે...- સોશ્યલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે.... -ડોક્ટર...

 ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું: સંતો દર્દીઓ સાથે સંવાદ સાધી દર્દીઓનું મનોબળ વધારી રહ્યા છે હાલમાં ચાલી રહેલ...

કોવિડ કટોકટી ને પહોંચી વળવા અને દર્દીઓને શક્ય હોય તેટલી ઉમદા સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવા,સારવારની સુવિધાઓ ને વિસ્તારવા રાજ્ય સરકારના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.