Western Times News

Gujarati News

મુંબઇ: તૌક્તે તોફાન દરમિયાન ડૂબેલા બાર્જ પી- ૩૦૫ના મામલામાં મુંબઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.મુંબઈ પોલીસે ઘટનામાં થયેલા મોતને...

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલાના કોવીડ કેર સેન્ટરમાંથી ૧૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી- પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ...

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બાકીની મેચોના...

વૉશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી શરુ થયેલી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. દુનિયાભરમાં લાખો લોકોએ આ વાયરસને કારણે...

નવી દિલ્હી: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ભારત બંનેમાંથી કોઈનો પણ સ્પષ્ટ પક્ષ લઈ રહ્યું...

નવી દિલ્લી: યૂનેસ્કોની વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્ય પ્રદેશમાં આ ૨ સ્થળોનો થયો સમાવેશ. જેમાં નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાધાટ અને...

મુંબઈ: ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે આકરી મંદીના આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી ફરી ઉછળતા જાેવા મળ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટો બજાર બુધવારે...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના વેક્સીનેશન અભિયાનમાં તેજી લાવવા માટે સરકારે હવે નવા પ્રકારની યોજના શરુ કરી છે....

મહેસાણા: મહેસાણામાં ત્રણ દિવસ બાદ ગુરુવારથી ફરી શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરો પૈકી ૫૦ ટકા સેન્ટરોમાં બપોરે ૧ વાગ્યા સુધી વેક્સિન...

જામજાેધપુર: જામજાેધપુરમાં ૨૯ લાખ જેટલા સોનાની ચોરીની ફરીયાદ પોલીસમાં નોંધાવાતા ભારે હાહાકાર મચી ગયો છે. જામજાેધપુરમાં સુભાષ રોડ પર રહેતા...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે...

દાહોદ: સરકારી એન્ટિજન રેપિડ કીટ દ્રારા ગેરકાયદેસર રીતે ટેસ્ટ કરી નાણાં લેનાર ડોક્ટરને બોધરૂપી જામીન ૩૦ સપ્ટેમ્બર સુધી અઠવાડીયાના ચાર...

રાજકોટ: સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે....

મુંબઈ: અનુપમા' ફેમ રુપાલી ગાંગુલી તેના પોપ્યુલર શોની સફળતાને માણી રહી છે. તે તેના કરિયરમાં પ્રતિભાશાળી પાત્રો ભજવવા માટે જાણીતી...

અમદાવાદ: સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલની સજા કાપી રહેલા આસારામકોરોના સંક્રમિત થયા છે તેથી તેમણે ૪૫ દિવસના જામીન...

૬૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી ૨૫ જેટલી ખાસ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી...

દાહોદ જિલ્લામાં આજરોજ દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીજીની ૩૦ મી પૂર્ણતીથી હોય તે નિમિતે દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાયડસ...

અમદાવાદ: મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.