Western Times News

Gujarati News

માથાનો દુખાવો થવા માટે કારણભૂત શારીરિક કે માનસિક અથવા એન્વાર્યમેન્ટલ સંજોગો જે કાંઈપણ હોય પરંતુ તેનાથી થતી પીડા મટાડવા રોગી...

મુંબઈ: માધુરી દીક્ષિત નેને 'ડાન્સ દીવાને ૩'ના આગામી ચાર એપિસોડમાં જાેવા મળશે નહીં કારણ કે એક્ટ્રેસ તાત્કાલિક બેંગ્લોરની મુસાફરી કરી...

મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સનું માલદીવ વેકેશન છેલ્લા કેટલાક સમયથી સતત હેડલાઇન્સ બનાવે છે. કામથી સમય મળતાંની સાથે જ બોલિવૂડ સેલેબ્સ કોરોના...

મુંબઈ: બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન પોતાના મજબૂત મંતવ્યો અને ટ્રોલર્સને સારી ભાષામાં જવાબ આપવા માટે જાણીતો છે. પોતાના માટે નફરતપૂર્ણ...

મુંબઈ: બોલિવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના સારી એક્ટિંગ તેમજ ફિલ્મો સિવાય મંતવ્યો વ્યક્ત કરવા માટે પણ પોપ્યુલર છે. હાલમાં જ...

અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ...

ગાંધીનગર: કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના વધુ ૯ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યુ અમલી બનાવ્યો છે....

જુનાગઢ: જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે રહેતા અશોકભાઈ તેરૈયા નામના યુવાન સાથે છ મહિના અગાઉ ભાવનગરની વૈશાલી નામની યુવતીના...

ગાંધીનગર: સમગ્ર દેશમાં કોરોનાની આ લહેરે હાહાકાર મચાવ્યો છે દર્દીઓને બેડ જ નહીં પણ હવે તો ઓક્સિજન પણ મળતો નથી...

અમદાવાદ: રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો આઇપીએલ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. સરકારે સુઓમોટો મામલે સોગંદનામું ૭૪...

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ગઈ વખતની ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર અને ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો...

ભોપાલ: ભારતમાં કોરોનાના ઝડપથી ફેલાતો જાેય છેલ્લા ઘણા મહિનાઓથી લગ્ન અને ભવ્ય આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આ...

(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં મ્યુનિ. અધિકારીઓ અને હોદ્દેદારોના મીસ મેનેજમેન્ટના કારણે કોરોનાનો કહેર વધ્યો છે તેમજ છેલ્લા...

ઓરંગાબાદ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબેજાેગઈમાં એક એમ્બ્યુલન્સમાં ૨૨ મૃતદેહ એક બીજા પર મુકીને સ્મશાન સુધી લઈ જવાનો મામલો સામે આવ્યો...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે કોરોના મહામારીના પ્રબંધનથી સંબંધિ ઓકસીજનની કમી અને અન્ય મુદ્દના મામલામાં સુનાવણી કરી આ દરમિયાન કોર્ટે વેકસીનના...

નવીદિલ્હી: રાજયમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઓકસીજન ટેંકર ખરીદી રહ્યાં છીએ દિલ્હી સરકારે...

નવીદિલ્હી: મતગણતરીના દિવસે પરિણામો બાદ કોઇ પણ રીતના વિજય સરધસ કે ઉજવણી પર પ્રતિબંધની ચુંટણી પંચના નિર્ણયનું ભાજપ અધ્યક્ષ જે...

નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ચૂંટણી સંબંધિત રેલીઓ કાઠવાને લઇને મદ્રાસ હાઇકોર્ટે...

ઇસ્લામાબાદ: આર્થિક તંત્રથી ઝઝુમી રહેલ પાકિસ્તાનમાં મહામારી દરમિયાન શરાબની કાળાબજારી તેજીથી વધી ગઇ છે.શરાબની કમીને કારણે સ્થિતિ એવી થઇ ગઇ...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપની સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે જનતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.