Western Times News

Gujarati News

Search Results for: આઇસોલેશન

કોલંબો: ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરની સીરીઝ રમવા ગઈ હતી. ગુરૂવારે રમાયેલી અંતિમ ટી૨૦ મેચમાં ભારતને ૭ વિકેટથી...

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા...

લંડન: ઈંગ્લિશ ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની વિરુદ્ધ વનડે સીરીઝના બે દિવસ પહેલા ટીમના ત્રણ ખેલાડી અને ચાર...

મુંબઈ: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર...

નવીદિલ્હી: વર્ક(પીએસડબ્લ્યુ) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ...

ભારત કે વિશ્વના ડેટામાં બાળકો ઉપર ગંભીર અસરના કોઈ આંકડા સામે આવ્યા નથી ઃ પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરિયાનું...

સુરત: અલથાણમાં ધોરણ-૧૨ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ રીતે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ટ્રાન્સપોટરના વેપારીનો પુત્ર શુક્રવારની રાત્રે...

મુંબઇ: મહારાષ્ટ્રના કોવિડ કેર સેન્ટરની એક ઘૃણાસ્પદ તસવીર સામે આવી છે. બુલઢાણામાં, આઠ વર્ષના બાળક પાસે કોવિડ કેર સેન્ટરના શૌચાલયની...

મુંબઈ, પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (પીઇએલ)ની સમાજસેવી સંસ્થા પિરામલ ફાઉડેશને ભારતના આકાંક્ષી જિલ્લાઓમાં કોવિડની બીજી લહેરની વિનાશક અસરને લઘુતમ કરવા નોંધપાત્ર...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમાણે સ્થાનીક સ્તર પર કન્ટેઈન્મેન્ટની રણનીતિથી કોવિડ-૧૯ સંક્રમણની ચેન તોડી શકાય છે. તેમણે શનિવારે એક ઉચ્ચસ્તરીય...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે સામે આવ્યું છે કે દેશના ૭૦૦ જિલ્લામાંથી ૫૩૩ જિલ્લામાં કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ...

અરવલ્લી જિલ્લામાં ચાર સરકારી કોવીડ સેંટરો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં મોડાસા, મેઘરજ, ભિલોડા અને બાયડ ખાતે સરકારી કોવીડ સેંટરો...

રાજ્યમાં તમામ સુવિધાઓ, સંસાધનો ઉપલબ્ધ છે એટલે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથીઃ મુખ્યમંત્રી અમદાવાદ, જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા...

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં અનોખું વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કહેર...

નવી દિલ્હી: કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ પણ માણસને કેટલીક શારીરિક અને માનસિક તકલીફોનો અનુભવ થાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર,...

મક્કમ મનોબળ અને મજબૂત ઇચ્છાશક્તિથી સામે કોરોના પરાસ્ત ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી જુનાગઢ સિવિલ હોસ્પિટલની સારસંભાળ : જુનાગઢ સિવિલ...

સંત કબીર હોસ્પિટલમાં નિર્માણ પામેલ કોવિડ કેર સેન્ટર ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેશે-શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના સરસપુર વિસ્તારમાં...

આણંદ જિલ્લાના ગોકુલધામ-નાર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ શુકદેવપ્રસાદદાસજી તથા સાધુ હરિકેશવ દાસજી  સમાજના છેવાડાના માણસો, પશુ-પક્ષીઓ માટે સેવારત છે જ,...

રેવાડી: હરિયાણાના રેવાડી જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણના કારણે થનારા મોતનો આંકડો પણ વધી રહ્યો...

મહિન્દ્રાએ જરૂરિયાત મુજબ ઓક્સિજનના સીલિન્ડર ઝડપથી અને સલામત રીતે પ્રદાન કરવા પરિવહન સંબંધિત અવરોધો દૂર કરવા 100 વાહનો કામે લગાવ્યાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.