Western Times News

Gujarati News

Search Results for: મહેસૂલ વિભાગ

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન  રાજ્યના ર૦૬...

ગાંધીનગર, રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ...

ગાંધીનગર, દસ્તાવેજાેની નોંધણીને લઈને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મહત્ત્વનો ર્નિણય લીધો છે. પક્ષકારો અને અધિકારીઓના મેળાપીપળા વચ્ચે ભ્રષ્ટાચાર અને ગોટાળાની...

અમદાવાદ, પોતાના બાળકોને પ્રતિષ્ઠિત ગણાતી સ્કૂલમાં એડમિશન મળે તે માટે હવે વાલીઓ દ્વારા શિક્ષણનો અધિકાર કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે....

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા ૧૭ હજાર લોકોના પરિવારજનોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાનો આદેશ જારી કર્યો છે....

(માહિતી) ગાંધીનગર, રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોચી...

શ્રીનગર, જમ્મુ- કાશમીરમાં સરકારી સેવાઓમાં જાેડાયેલા કાશમીરી પંડિતોને આતંકવાદીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠને પુલવામાના હવાલ...

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે એ માટે વિવિધ વિકાસ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો મહત્વપૂર્ણ જનહિત નિર્ણય જુના પુરાણા- વર્ષો જુના નાબુદ થયેલા ૨૪ જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ...

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે...

ગાંધીનગર, મહામારીની સંભવિત ત્રીજી લહેરનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર માટે આનંદદાયક સમાચાર આવી રહ્યા છે....

ગાંધીનગર, મહેસૂલ વિભાગ અંતર્ગત કાર્યરત રાજ્યની ૯૭ સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.૧૦મી જાન્યુઆરીએ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં...

અમદાવાદ, કોરોનામાં મૃત્યુ પામનારા વ્યક્તિઓના પીડિત સ્વજનોને ૫૦,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાની કામગીરી તમામ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાથ...

‘’ સત્ય અને ન્યાય લોકશાહીના મૂળભૂત તત્વ ’’  -મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાતના મહેસુલમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગુજરાત મહેસુલ...

બનાસકાંઠાના ૩૩ ભરથરી લાભાર્થીઓને માત્ર પાંચ દિવસમાં વિનામૂલ્યે ઘરથાળ પ્લોટની ફાળવણીથી ‘જે કહેવું તે કરવું’ની કાર્યસંસ્કૃતિ સાકાર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર...

ગાંધીનગર, ગુજરાત સરકારે અસરગ્રસ્ત સહાયમાં વધારો કર્યો છે, રાજ્યમાં હાલ વરસાદે મહેર મુકી છે ,તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદ પડી રહ્યો...

વિજયવાડા, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે પાંચ આઈએએસ અધિકારીઓને કોર્ટના હુકમનો અનાદર કરવાના કેસમાં જેલની સજા તેમજ દંડ ફટકારતા હડકંપ મચી ગયો...

અદાલતમાં અધિકારીનો પરિપત્ર ટકી શકે એવો નથી? સરકાર પાછલી તારીખથી અમલ કરતો કાયદો વિધાનસભામાં પણ ઘડી શકે નહીં! ત્યારે અધિકારીએ...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા હોઈ આ...

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જાેવા મળી રહ્યો...

૭૫૦૦૦ ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચ્યું નવી દિલ્હી,  ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની...

75000 ઇન્જેક્શનનો પ્રથમ જ્થ્થો પહોંચશે ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.