Western Times News

Gujarati News

Search Results for: હરિયાણા

નવી દિલ્હી, દિલ્હી સરહદે આવેલા હરિયાણાના બહાદુરગઢમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. આંદોલનથી પરત ઘરે જવા માટે રિક્ષાની રાહ...

નવીદિલ્હી, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. તો આ તરફ હરિયાણામાં...

ઝજ્જર, હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો...

નવીદિલ્હી, દર વર્ષની જેમ આ વખતે પણ પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે. પરાળી સળગાવવાની તસવીરો નાસાના...

ઝજ્જર: હરિયાણાના ઝજ્જરમાં ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂત અને પોલીસ કર્મીઓ વચ્ચે આજે ફરી હિંસક અથડામણના સમાચાર...

ચંડીગઢ, હરિયાણાના મંત્રી અનિલ વિજે ખેડૂત આંદોલન અંગે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ખેડૂતોના આંદોલનને આંદોલન કહી...

ભિવાની, પૂર્વ મુખ્યમંત્રી અને ઇનેલોના સુપ્રીમો ઓમપ્રકાશ ચૌટાલાએ ભિવાનીમાં જણાવ્યું હતું કે ભલે ભાજપ હરિયાણાના મુખ્યમંત્રી બદલે, ભલે વિપત્તિ કાપી...

ચંડીગઢ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે રાજ્યમાં જબરદસ્તી ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે સૂચિત કાયદાનો અંતિમ મુસદ્દો ટૂંક સમયમાં...

ચંદીગઢ, ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા ગોરખધંધા શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ...

ખાલિસ્તાન સમર્થક આતંકી ગુરપતવંત સિંહની ધમકી-ગુરપતવંતના નામથી રેકોર્ડ કરવામાં આવેલા ફોન કોલ દ્વારા ધમકી, મુખ્યમંત્રીની પાસે સીધા કોલ આવ્યા નથી...

ચંદીગઢ: ખાલિસ્તાન સમર્થક આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ હવે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલને ધમકી આપી. પન્નુએ ૧૫ ઓગસ્ટે ધ્વજ ન ફરકાવવાની ધમકી...

નવીદિલ્હી: પખવાડિયા પહેલા પાણીની તંગીનો સામનો કરી રહેલી દિલ્હીમાં હવે યમુના નજીકના વિસ્તારોમાં પૂરનું જાેખમ છે. હકીકતમાં, હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી...

નવીદિલ્હી: નેશનલ હાઇવે ૪૪ ઉપર દિલ્હીથી ચંદીગઢ સુધી ડ્રાઇવ કરવા માટે આપને લગભગ ૩૦૦ રૂપિયા ટોલ ચૂકવવો પડતો હોય છે,...

ચંડીગઢ: હરિયાણાની મનોહરલાલ સરકાર કિસાનોના ગિતોમાં અનેક યોજનાઓ લાગુ કરી તેમનો વિરોધને શાંત કરવામાં લાગી છે.હરિયાણામાં ત્રણ કૃષિ કાનુનોના લાંબા...

ચંડીગઢ: પંજાબનો વિવાદ હજી સમયો નથી કે હરિયાણાએ કોંગ્રેસના નેતૃત્વની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હરિયાણામાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેદ્ર સિંહ હૂડ્ડા...

ચંડીગઢ: કોરોના વાયરસની રોકથામ માટે દેશભરમાં રસીકરણનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજકારણ પણ ખૂબ જ ઝડપી થઈ...

ગાંધીનગર: ગુજરાતમાં બેટી બચાવો અને બેટી પઢાવો યોજનાની સફળતા બંડ પોકારીને કહેવામાં આવે છે. તેના ગુનગાન ગવાય છે. પણ લાગે...

નવીદિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. ૨૦૧૯-૨૦ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ,...

ચંડીગઢ: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક અરજીને ફગાવતા જણાવ્યું છે કે લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજિક રીતે સ્વીકાર્ય નથી....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.