દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...
Search Results for: નરેન્દ્રભાઇ મોદી
અમદાવાદ: કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સર્વ જન હિતાય સર્વ જન સુખાયના મંત્રને વરેલી અમારી રાજ્ય સરકારે સૌનો...
રાજપીપલા, ગુજરાતના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમે તેમની કેવડીયા ખાતેની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન આજે બીજા દિવસે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ...
કઠોળ વર્ગનું “મગ” એ માનવી માટે સંજીવની બુટી સમાન- પ્રોટીનયુકત કઠોળ એ માનવજીવનનું જીવનદાતા અને પોષણદાતા- ભારત વિશ્વમાં કઠોળનો સૌથી...
તા. ર માર્ચ-૨૦૨૦ સુધીમાં દેશમાં ૭૯૯૫૦ સોલાર રૂફટોપ – ગુજરાતમાં ૫૦૯૧૫ ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના અન્વયે રાજ્યમાં ૨૦૨૨ સુધીમાં...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ૧૦ મોટી સરકારી બેંકો (પીએસયુ બેન્ક મર્જર)ના મર્જને મંજૂરી મળી ગઇ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ૧૭ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલાં “આરોગ્ય વન”માં ૩૦૦ થી વધુ વનસ્પતિની પ્રજાતિ જેમાં વેલા, છોડ તેમજ...
નારી ગૌરવ લેખ – દર્શન ત્રિવેદી : આ વાત વર્ષ ૧૯૭૪-૭૫ની છે. એ અરસામાં ઝાલોદ તાલુકામાં પર્યાપ્ત શિક્ષણ સુવિધા નહોતી....
વૈજ્ઞાનિક અને વ્યવસાયિક અભિગમથી પશુપાલન કરવા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાનું આહ્વાન અહીંના મુવાલિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા શ્રેષ્ઠ...
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ....
યુ.એસ. પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પૂર્વે અમદાવાદ હવાઇ મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવી પહોંચતા રાજ્યપાલ શ્રી દેવવ્રત...
ભગવાન શિવે જગકલ્યાણ માટે વિષપાન કર્યું હતું: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મહાશિવરાત્રીના પાવન દિને ભારત વિશ્વગુરુ બને તેવી મનોકામના વ્યક્ત કરી...
શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રી હસ્તકલા પર્વનો શુભાંરભ અન્ન, નાગરિક પુરવઠો, અને કુટીર ઉદ્યોગ બાબતોના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી...
દાહોદ: લીમખેડા તાલુકાની જુની મામલતદાર કચેરી ખાતે અત્યાધુનિક સાધનોથી સજ્જ રૂ. ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલું તાલુકા જીમ સેન્ટરનું જિલ્લાના...
કૃષિ મહાવિધાલયના નિર્માણથી જગતના તાતને કૃષિ જ્ઞાન-વિજ્ઞાનની નવી દિશા મળશે : વિજયભાઇ રૂપાણી પાલનપુર બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રૂ. ૩૬ કરોડના...
રાજ્ય સભાના સાંસદ, વિચારક-વિશ્લેષક તેમજ મુખ્ય વક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ‘સંસદીય લોકશાહીને સુદ્રઢ કરવામાં સાંસદો અને ધારાસભ્યોની ભૂમિકા’ વિષય પર...
આણંદ : રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીને જણાવ્યું કે, સંવેદનશીલ ગુજરાત સરકારે યુવા પેઢીના ભાવિ ઘડતરની ચિંતા કરીને ગુજરાતના...
સ્ટાર્ટઅપ્સને પરિણામલક્ષી રીતે મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ચેરમેન શ્રી સરદારસિંહ બારીયા ભિલોડા: અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ઈજનેરી કોલેજમાં મેગા...
ધોરડોના રણોત્સવની સાથે જ હવે દર વર્ષે માંડવીમાં પણ બીચ ફેસ્ટિવલ-ટેન્ટ સિટી સાથે યોજાશે -: ગુજરાત પ્રવાસન નિગમે પંચાવન ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું માંડવીમાં નિર્માણ કર્યુ :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ...
આણંદ: ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપમાં કિસાનોની ઉપસ્થિતિ અને કિસાનોના ઉત્સાહના દર્શન કરતાં ગુજરાતમાં...
નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...
પ્લાસ્ટિકમુક્ત ભારતના સપનામાં નાગરિકોને પણ જોડવાનો વહિવટી તંત્રનો સરાહનીય પ્રયાસ એક કિલો પ્લાસ્ટિક આપો અને ગરમાગરમ ગોટા ખાઓ દેશનું પ્રથમ...
વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને પ્રધાનમંત્રીશ્રીએ માન આપ્યું છે:- શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી...
ઐતિહાસિક નિર્ણય અંગે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવતા શ્રી વિજયભાઇ રૂપાણી વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને પ્રધાનમંત્રીશ્રીએ માન આપ્યું છે:-...