Western Times News

Gujarati News

નવીદિલ્હી, ખેડૂત આંદોલનને ધ્યાને લઈ ૨૬ જાન્યુઆરીએે દેશની રાજધાની દિલ્હીમાં યોજાયેલી ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ થયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે...

બેંગ્લુરૂ, દુનિયાભરમાં જાણીતા એયરોસ્પેસ અને રક્ષા પ્રદર્શની એયરો ઇન્ડિયા ૨૦૨૧ની શરૂઆ થઇ છે.અહીં વાયુસેનાના હવાઇ મથક પર આ એયરશોની આજે...

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા ડો શશિ થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઇ પર દિલ્હી હિંસામાં એક પ્રદર્શનકારીના મોત અને હિંસા ભડકાવવાને લઇ...

નવીદિલ્હી, કોરોના રસી લોકોને મફત આપવી કે સસ્તા ભાવે આપવી તેનો નિર્ણય રાજય સરકારોને આપવો પડશે બે રાજયો બિહાર અનેકેરલમાં...

નવીદિલ્હી, વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારતે વારાફરતી એક પછી એક સીમાચિહ્નો પાર કરવાની આગેકૂચ જાળવી રાખી છે. નોંધપાત્ર સિદ્ધિરૂપે, ભારત...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વેક્સીનેશનના માધ્યમથી ૪૦ લાખથી વધુ દેશવાસીઓને રસી આપવામાં આવી ચૂકી છે. એક દિવસમાં ૧.૯ લાખ લોકોને કોરોનાની...

સનરાઇઝ (યુએસ): અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં બાળ શોષણ કેસમાં જારી કરાયેલા ફેડરલ સર્ચ વોરંટ પર કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં બે એફબીઆઈ એજન્ટોનું...

પટણા, બિહારમાં સરકારે વિરોધ પ્રદર્શન કરવા મામલે એવું ફરમાન કાઢ્યું છે કે દેશભરમાં ખૂબ ટીકા કરવામાં આવી છે, ફરમાન અનુસાર...

નવીદિલ્હી, સંસદની બજેટ સેશનમાં સરકાર ખેડૂતોના મુદ્દે ચર્ચા માટે રાજી થઈ ગઈ છે. ત્યારે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ચર્ચાની...

જીંદ, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ જારી પ્રદર્શનના સમર્થન માટે આજે અહીં મહાપંચાયત આયોજીત કરવામાં આવી હતી જેમાં ભારતીય...

નવી દિલ્હી, ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને મોટું નિવેદન કર્યું છે. રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે...

નવી દિલ્હી, જિંદના ગામ કંડેલામાં ચાલતી મહાપંચાયતમાં એક દુર્ઘટના થઈ ગઈ છે. જે સ્ટેજ પરથી રાકેશ ટિકૈત ખેડૂતોને સંબોધન કરી...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, “વટવા વિકાસની દૃષ્ટિએ પછાત વિસ્તાર છે” આ વાક્ય૨૦૦૫માં ચૂંટણી જીતેલા ભાજપના કોર્પાેરેટર દેવેન્દ્રભાઈ ભટ્ટ જાહેરમાં બોલ્યા હતા...

બેંગલુરુ, કેન્દ્ર સરકારે 83 તેજસ લાઇટ કોમ્બેટ પ્લેનો ની ડીલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ ઔપચારિક પ્રક્રિયા બેંગલુરુમાં આયોજિત...

આરોપી ભંગારના ડેલામાંથી લોખંડ તથા હાર્ડવેરના દુકાનમાંથી જરૂરી સમાન લાવી જંગલ અને ઘરે બેસી હથિયાર બનવતો હતો. અમદાવાદ, ગુજરાતમાં ફરાર...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે રાજ્ય સભાના વર્તમાન સત્રમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યુ છે કે, લવ જેહાદ માટે રાષ્ટ્રવ્યાપી કાયદો...

નવી દિલ્હી, મોદી સરકાર ખેડૂતોનો નરસંહાર કરશે તેવુ હેશટેગ તાજેતરમાં ટ્વિટર પર ચલાવવામાં આવ્યુ હતુ.જેને લઈને સરકારે હવે સોશિયલ મીડિયા...

ઇસ્લામાબાદ, કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે સતત પ્રયાસો પાકિસ્તાન દ્વારા થતા રહેતા હોય છે.ભારત અને પાક વચ્ચે ચાલી રહેલા તનાવમાં અચાનક...

પોર્ટ બ્લેર, કોરોના સામે ચાલી રહેલા જંગમાં હવે ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઘટી રહ્યુ હોય તેવો ટ્રેન્ડ હાલમાં જોવા મળી રહ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.