Western Times News

Gujarati News

પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો હોય અને ૭૦ ટકા લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું હોય ત્યારે જિલ્લાઓમાં અનલૉકની પ્રક્રિયા શરૂ કરવામાં...

કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના હસ્તે ૨૦ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા (માહિતી) વડોદરા, વડોદરા શહેર-જિલ્લાની બિન સરકારી...

ખેડા જીલ્લા કલેક્ટર આઈ કે પટેલ સાહેબે વય નિવૃત્તિ પુર્વે આસ્થાકેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા....

સિરમ ઇન્સ્ટીટયુટની કોરોના વેક્સિનન કોવિશિલ્ડને ભવિષ્યમાં સિંગલ શોટ બનાવવા વિચારણા ચાલી રહી છ. કોવિશિલ્ડ ઉપરાંત દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર...

વિજાપુર, વિજાપુર તાલુકાના આગલોડના સાબરનગરમાં આવેલી મેસર્સ સાબરમતી પેપર મીલ પ્રા.લી.માં  પેપરોનું કાચામાલના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા ગોડાઉનમાં પડી...

માહિતી બ્યુરો, પાટણ, ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જાેડાયેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા શિક્ષણ...

(તસ્વીર ઃપૂનમ પગી, વિરપુર) (પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ મુખ્ય કેનાલમાં અવાર-નવાર ગાબડા પડવા તેમજ કેનાલો લીક...

ચીફ ઓફીસર અર્જુનસિંહ પટેલને કરી મૌખિક રજુઆત કર્મચારીઓએ કરી (પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લામાં આવેલી શહેરા નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા ૧૪...

માણાવદર, સોરઠ પંથકના ગીર નેસ વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી ત્યારે માલધારીઓને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું હતું પરંતુ...

(પ્રતિનિધિ) દે.બારીયા, બી.આર.સી.ભવન દેવગઢબારિયા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દાહોદ દ્વારા ૩૧/૫/૨૦૨૧ ના રોજ નિવૃત્ત થતા શિક્ષકોને નિવૃત્તિના લાભો એનાયત...

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડમાં સામેલ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા માટેની કવાયત ભારત સરકારે વધારે તેજ બનાવી...

હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અમદાવાદ, ગુજરાતને કોરોનાની બીજી લહેર ધમરોળી રહી છે, ત્યાં થોડા મહિનામાં ત્રીજી લહેર...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના દાણીલીમડા પોલીસની હદમાં આવતા બહેરામપુરામાં પાંચ ઈસમોએ મળીને એક યુવાનની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી છે મૃતક...

નવીદિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. સોમવારે એઈમ્સ પ્રશાસને જણાવ્યુ...

નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારી બાદ બ્લેક ફંગસ ૨૬ રાજ્યોમાં દસ્તક દઈ ચૂકી છે. આ દર્દીઓ માટે કેન્દ્ર સરકારે એમ્ફોટેરિસિન- બી...

અમદાવાદ: પૂરી પછી સૌથી મોટી અમદાવાદના રાજમાર્ગ પર યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજવા અંગે હજી અસમંજસની સ્થિતિ પ્રવર્તે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.