Western Times News

Gujarati News

ડોક્ટર ઈમેન્યુઅલ એક જનરલ ફિઝિશિયન છે જેઓ બોડુપ્પલમાં પોતાનું પ્રાજવલા ક્લિનિક્સ ચલાવે છે હૈદરાબાદ,  કોરોનાકાળમાં એક તરફ ઘણા ડોક્ટરો દર્દીઓ...

મને બદનામ કરવા કોઈએ જૂના-નવા વીડિયો વાયરલ કર્યા પાટણ, રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારની...

કોરોનાથી સાજા થયાના ૨૦-૨૫, ૪૦ દિન બાદ ઈન્ફેક્શન દેખાય છે, સેકન્ડરી લંગ ઈન્ફેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે અમદાવાદ, પહેલા વાયરસ,...

અમદાવાદ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વધુ એક વીડિયો સામે આવ્યા છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરીનો સોશિયલ ડિસ્ટન્સના...

મે મહીનામાં માત્ર રૂા.૮૩ કરોડની આવક -પાછલા નાણાકીય વર્ષની માફક સરકાર દ્વારા આત્મનિર્ભર રીબેટ જાહેર કરવામાં આવે તેવી માંગણી અમદાવાદ,...

મોરબી: મોરબીમાં બિહાર સ્ટાઈલથી ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાનું બળજબરીથી અપહરણ કરી ગયાનો...

સુરત: સુરતમાં માત્ર સાત મહિનામાં ભંગારનાં વેપારીએ ટ્રાન્જેકશન કર્યા અને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું. જેમાં બેંક એજન્ટ અને તેનો સંર્પક...

નવીદિલ્હી: નવા આઇટી નિયમોનુ પાલન ન કરવા અંગે ટિ્‌વટર સામે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે વાતચીત શરૂ કરવા પહેલ કરી છે, પરંતુ એક વિચિત્ર શરત પણ મૂકી...

સુરેન્દ્રનગર: થાનગઢમાં વર્ષ ૨૦૧૮માં વરમાધાર બોર્ડ પાસે રૂ.૧૪.૮૦ લાખની પૈસા ભરેલી થેલીની ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે જિલ્લામાં ચોરીના બનાવો...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના આંતર કલેહ ચાલી રહ્યો છે આ મતભેદોના નિરાકરણ માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ સોમવારથી મંત્રીઓ અને ધારાસભ્યો...

અમદાવાદ:  ભારતમાં અમદાવાદ મહત્વના આરોગ્ય સુવિધાના મથક તરીકે ઉભરી રહ્યુ છે  અને સારા કારણથી મુંબઈના એક વરિષ્ઠ નાગરિક અને તેના પરિવારને...

નવીદિલ્હી: કોરોના વેક્સીનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષના અંત...

નવીદિલ્હી: રેસલર સાગરની હત્યાના કેસમાં ફસાયેલા ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરૂદ્ધ આકરા પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હી...

વોશિંગ્ટન: અમેરિકામાં એશિયન વંશના લોકોની સુખાકારી માટે રાષ્ટ્રપતિ જાે બિડેન એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા એક આયોગની રચના કરવા જઇ રહ્યા છે....

પાવાગઢ: કોરોના મહામારીને કારણે આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો...

નવીદિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસો નીચે આવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યો લોકડાઉનને ધીરે ધીરે...

ગાંધીનગર: કોરોના મહામારીને કારણે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આગામી ૬ જૂનથી રાજ્યમાં...

તિરૂવનંતપુરમ: કેરળ વિધાનસભામાં લક્ષદ્વીપ સરકાર દ્વારા લાવવામાં આવેલા તાજેતરના સુધારાઓ પરત ખેંચવાની માંગ સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.