Western Times News

Gujarati News

કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સિવિલ ખાતે કોરોનાના દર્દીઓના ૨૮૪ ડાયાલીસીસ કરાયા-એપ્રિલમાં સૌથી વધુ ૧૫૩ ડાયાલિસીસ કરાયા અમદાવાદ – કિડીની ફેલ્યોર...

અમદાવાદ :  કોરોના વાયરસથી સંક્રમિત થનાર તથા તેના સંક્રમણમાંથી બહાર આવનાર વક્તિને શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયામાં થતી તકલીફોને નિવારવા માટે રાજકોટ સિવિલ...

યોગથી ઘણી બિમારીમાં મળે રાહત આમાં કોઈ શંકા નથી કે યોગથી મોટા ભાગની બિમારીની સારવાર શકય છે. જાે કોઈ વ્યક્તિ...

નવીદિલ્હી, સીબીએસઇ ધોરણ-૧૨ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે મડાગાંઠ યથાવત જણાય છે. એક બાજુ કેન્દ્ર સરકાર તેને...

કોરોના મહામારી સામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા  અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જીલ્લાભરમાં ૫૦૦૦થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપવામાં...

લંડન, અફઘાનિસ્તાનથી યુએસ અને નાટો સૈનિકો આખરી ખેપ પણપછી ફરી રહી છે ત્યારે સલામતીને ટાંકીને ઓસ્ટ્રેલિયા આ સપ્તાહમાં રાજધાની કાબુલમાં...

અમદાવાદ, અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય રેહાના બાનુ શેખ એપ્રિલ મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોના સામેની તેમની જંગ...

અમદાવાદ, મ્યુકોરમાઇકોસીસ મામલે જીટીયુના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસીસના કેસ ચોમાસાની સિઝનમાં વધે...

મોરબી, મોરબીનાં ગ્રીનચોકમાં સાધના હોટેલ નામથી ચા અને આઈસ્ક્રીમનો ધંધો કરતા સંજયભાઈ બચુભાઇ કારીયાએ ખાખરાવાળી મેલડી માતાજીએ ઝેરી દવા પીને...

કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીના પાટનગર સ્થિત આલીશાન ૧૦, જનપથ બંગલાની બહાર સન્નાટો છવાયેલો છે તે ફકત કોરોના રોગચાળાના કારણે...

સુરત સુરતમાં કિશોરી પર દુષ્કર્મ આચરનાર માસાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સલાબતપુરા વિસ્તારામાં માતા પિતાના મૃત્યુ બાદ કિશોરી...

જામનગરમાં ઇલેક્ટ્રોનિક આઈટમનો શોરૂમ ધરાવતા વેપારીની પુત્રીએ અકસ્માત સર્જ્‌યો હોવાનુંં ચર્ચાઈ રહ્યું છે જામનગર: જામનગરમાં રવિવારે અકસ્માતની એક ગોજારી ઘટના...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.