Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રી અમિત શાહ

અમદાવાદના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક-સમાજોત્થાન માટે રાખડીઓના માધ્યમથી જનજાગૃતિ યજ્ઞનો પ્રારંભ કર્યો અવનવી રાખડીઓ બનાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ...

સોમનાથ, દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર અને સોમનાથ શહેરમાં ભક્તોની સુવિધા વધારવા માટે અનેક વિકાસના કામો સતત કરવામાં આવી રહ્યાં...

નવીદિલ્હી, આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ અવસરે દેશ અટલજીને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ...

અમદાવાદ રાજસ્થાની સમાજ અને અન્ય ભાષીઓ ગુજરાત ના વિકાસ ની ગતિ ને વેગ આપવા અમૂલ્ય યોગદાન આપે છે.અમારા સોનો અધિકાર...

વડોદરાએ પ્રજામંડળના પ્રયોગ દ્વારા રાજાશાહીમાં લોકશાહીની પ્રેરણા સ્વતંત્રતા પહેલા આપી હતી..ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા.. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને અમદાવાદ સુરત મેટ્રો...

નવીદિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ...

"છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી રાજય સરકારની સેવાઓનો યજ્ઞ પ્રજ્વલિત છે"- અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશ રાદડીયા રાજયના...

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના અન્વયે શહેરી જન સુખાકારી દિવસના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ દિવસ નિમિત્તે ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના ટ્રેની આઇપીએસ અધિકારીઓને સંબોધિત કર્યા હતાં વીડિયો કોન્ફેસિંગ દ્વારા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પાંચ વર્ષ આપણી સરકારના-સૌના...

નવીદિલ્હી: દિલ્હી પોલીસને નવા કમિશનર મળી ગયા છે. ૧૯૮૪ બેંચના ભારતીય પોલીસ સેવાના અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશનર...

નવીદિલ્હી: વર્તમાન સમાયમાં આસામ મિઝોરમ સરહદ સંઘર્ષ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે દરમિયાન લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ આ સમગ્ર...

બેગ્લુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આજે તેમણે રાજ્યપાલને મળીને રાજીનામું સુપરત કર્યું...

ત્યાગ અને તિતિક્ષાથી તપેલા બુદ્ધ બોલે છે ત્યારે શબ્દો જ નથી નીકળતા, પરંતુ ધર્મચક્રનું પ્રવર્તન થાય છેઃ મોદી નવી દિલ્હી, ...

બેંગ્લુરૂ: કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાની વચ્ચે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આપવામાં આવનારા રાતના જમણવારને મૌકુફ...

મુંબઇ: દિલ્હીમાં એનસીપી પાર્ટી પ્રમુખ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે બેઠક બાદ એનસીપી અને ભાજપની એક સાથે આવવાની...

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની બેઠકોના પગલે મહારાષ્ટ્ર, પંજાબમાં નવા જુનીના એંધાણ : શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચેની...

કેન્દ્ર સરકારે આઝાદીના 75 વર્ષ પછી સહકાર ક્ષેત્ર માટે અલગ જ વિભાગ-મંત્રાલય કરવાનો નિર્ણય ગ્રામીણ વિસ્તારની શિકલ બદલી નાખશે. સૌથી...

 અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવનું બ્યૂટીફિકેશનની સંભવત પ્રથમ ઘટના યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી ગામતળાવને સુંદર બનાવાશે- ઉત્સાહિત ગ્રામજનોએ સ્વંય ગામના ઉકરડા...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના માનનીય સાંસદ શ્રી અમિત શાહના હસ્તે નવનિર્મિત...

ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટરનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.