Western Times News

Gujarati News

કોરોના મહામારીના સમયમાં પોસ્ટ વિભાગની પ્રશંસનીય કામગીરી રાજકોટ જિલ્લાની 14000 ઉપરાંત ગંગાસ્વરૂપ બહેનોને ઘેરબેઠા પહોંચાડે છે સરકારી સહાય દેશ કપરા...

કોરોના વાયરસના સંકટ સમયે પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની પહેલના પગલે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, સિલવાસામાં કોવિડ -૧૯ વાયરલોજી પરીક્ષણ લેબ...

ધનસુરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ.એસ.પટેલ એ કોરોના વાઈરસ ને લઈ ધનસુરા પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝીંગ સ્પ્રેયર મશીન ભેટમાં આપ્યું. આ મશીનનેને...

બાબાસાહેબ આંબેડકરની ૧૨૯  જન્મ જયંતી નિમિત્તે નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકર ની  પ્રતિમા પર ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ...

જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કોરોના પોઝીટીવ જાહેર થતા જ ગુજરાત માં કોરોના ભૂંકપ આવી ગયો છે.ખેડાવાળા નો રિપોર્ટ જાહેર...

જેતલપુર માર્કેટ યાર્ડમાં ખરીદ-વેચાણ નોસમય રાત્રિના ૭ કલાકથી સવારના ૭ કલાકનો રહેશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમદાવાદ દ્વારા તારીખ 15/04/2020...

દૂધ-શાકભાજી-કરિયાણા-દવાઓ વગેરેની ખરીદી માટે ફરફયુના દિવસો દરમ્યાન દરરોજ  ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ત્રણ કલાક માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત વડાપ્રધાનશ્રીની...

અમદાવાદ: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વધારો થતા મ્યુનિ. કમિશ્નરે બફર ઝોન જાહેર કર્યો છે. તથા કોટ વિસ્તારને સાંકળતા...

 વિપુલ જોષી વિરપુર,  લોકડાઉના પગલે મધ્યમ વર્ગના લોકોને અનાજની પડતી હાલાકીને લઈને રાજ્ય સરકાર દ્વારા NON -NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને...

(જીત ત્રીવેદી, ભિલોડા) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા કમિટી મેમ્બર દ્વારા નગરપાલિકા ના સેનેટરી અને આરોગ્ય વિભાગ સાથે સાંકળયેલા કર્મચારી તથા...

રાજ્યમાં કોરોના કોહરામ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીના કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૬૧૭ પર પહોંચી ગઈ છે.અરવલ્લી...

(કમલેશ નાયી, નેત્રામલી): ઇડર તાલુકાના જાદર- અરોડા માગૅ ઉપર જેઠીપુરા પાટીયા નજીક સોમવાર સાંજના અરસામાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉનના અમલસારુ...

ગુજરાતના વન અને આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રમણભાઈ પાટકર, મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ લિમિટેડ સરીગમના સિનિયર જનરલ મેનેજર રસિકભાઈ રાવલ(ખતલવાડા)...

પાટણના જ્યુડિશિયલ ઑફિસર્સ દ્વારા પોતાનો બે દિવસના પગારની રૂ.૧.૪૪ લાખ જેટલી રકમ એકત્ર કરી જીવનજરૂરી ચીજવસ્તુઓની ૨૦૧ કીટોનું વિતરણ (સંકલન-આલેખનઃ...

કોરોના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં તા.3 જી મે સુધી લોક ડાઉન ની જાહેરાત કરવામાં આવી છે.લોક ડાઉન ની પરિસ્થિતિમાં...

 ડો.બાબાસાહેબ આંબેડકરના શબ્દો ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ ને વાસ્તવમાં સાર્થક કરવાનો સમય છે  ડૉ. બાબસાહેબ આંબેડકરે સૌને એક...

નડિયાદ શહેરમાં લોક ડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર ટુ વ્હીલર , ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો ને નડિયાદ શહેર...

નશાને લીધે આખો લાલ ઘેરાયેલી હતી- કોરોનાના પાંચ પોઝીટીવ કેસ નોંધાતા ઈખર ગામે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવતા દાંદા ગામની શાળામાં...

(હસમુખ પંચાલ) ખેડબ્રહ્મા શહેરમાં ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકરની 129 મી જન્મ જયંતી ઉજવાઈ. કોરોનાવાયરસ કારણે લોકડઉનની પરિસ્થિતિમાં આજ રોજ માનનીય...

લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે કોરોના મહામારીને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે...

PIB નવી દિલ્હી, 13-04-2020,  ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19 સામે લડાઇ લડવા માટે NCC યોગદાન કવાયતના ભાગરૂપે નાગરિક વહીવટીતંત્રને સહાયરૂપ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.