Western Times News

Gujarati News

Search Results for: લખનૌ

લખનૌ, ઉન્નાવ કાંડ મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરતા એસએચઓ સહિત ૭ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. એસપી ઉન્નાવ વિક્રાંત...

નવી દિલ્હી, ઉન્નાવ રેપ કેસની પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવ્યા બાદ તેનુ મોત થયુ છે.આ ઘટનાએ દેશના લોકોને હૈદ્રાબાદની મહિલા ડોક્ટરની ઘટનાની...

લખનૌ, ઉત્તર પ્રદેશના  ચિત્રકૂટમાં એક ગામના પ્રધાનના પુત્રીના લગ્ન દરમિયાન ડાન્સ અંગે વિવાદ બાદ એક વ્યકિતએ ફાયરિંગ કર્યું હતું. આ...

૩૧ લાખ લોકોની વસ્તીમાં ગુનાઓ વિક્રમી ગતિએ વધતા સામાન્ય લોકોમાં દહેશત: ગુનાને રાજનીતિથી પ્રોત્સાહન નવીદિલ્હી, ઉન્નાવમાં આ વર્ષે જાન્યુઆરીથી લઇને...

ચકચારી ઉન્નાવ ગેંગરેપ પીડિતાને જામીન પર છુટેલા નરાધમોએ જીવતી સળગાવી દેતા મોડી રાત્રે યુવતિએ દિલ્હીની હોસ્પિટલમાં દમ તોડ્યો નવી દિલ્હી:...

ચીખલી (નવસારી),  યુરોપીયન રેસિંગ લિજેન્ડ કેટીએમ દ્વારા ચીખલીમાં કેટીએમ સ્ટંટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટંટ શોનું આયોજન માઈન્ડ...

ગોએરે એપેક્સ દ્વારા ફોર-સ્ટાર “લો કોસ્ટ કેરિયર 2020 ઓફિશિયલ એરલાઇન રેટિંગ્સ™” મેળવ્યું એપેક્સમાં એવા બિઝનેસીસ અને વ્યાવસાયિકોના નેટવર્કનો સમાવેશ થાય...

નવીદિલ્હી: અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સુન્ની વક્ફ બોર્ડે ફેર વિચારણા અરજી દાખલ નહી ંકરવાનો નિર્ણય કર્યો છે. વક્ફ...

નવી દિલ્હી: રેલવેની પ્રવાસ અને ખાવાપીવા સાથે સંબંધિત સંસ્થા ઇÂન્ડયન રેલવે ટ્યુરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા દિલ્હી અને લખનૌ...

લખનૌ : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર ચુકાદાની તારીખ નજીક આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાનુન અને વ્યવસ્થાની સ્થિતી  જાળવી...

લખનૌ, ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા સીટ પર હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આઠ સીટ પર જીત થઇ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના વ્યુહરચનાકારો...

યુપીમાં ૨૦૨૨ પૂર્વે માળખુ મજબુત કરવા માટે તૈયારી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ સમગ્ર ઉત્તરપ્રદેશમાં સાયકલ યાત્રા કરીને પાર્ટીની સ્થિતી મજબુત...

હત્યારાઓને પિસ્તોલ આપનાર સુરતના યુસુફને કાનપુરથી ઝડપી લેવાયો અમદાવાદ: ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ જાગરણ સભાના અગ્રણી કમલેશ તિવારીની હત્યામાં (Murder...

લખનૌ, કમલેશ તિવારીની હત્યા પછી તેમની પત્ની કિરણ તિવારી હિંદુ સમાજ પાર્ટીની અધ્યક્ષ બની ગઇ છે. અધ્યક્ષ બન્યા પછી શનિવારે...

કમલેશ તિવારીને મોઈને છરી મારી હતી જયારે અશ્ફાકે ગોળીબાર કર્યો હતો (પ્રતિનિધિ) અમદાવાદ : ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ મહાસભાના અગ્રણી...

લખનૌ સ્થિત હોટલ ખાલસાથી ચીજા જપ્ત કરાઈઃ કમલેશ તિવારીના પરિવારના સભ્યોની આદિત્યનાથ સાથે ચર્ચા લખનૌ,  હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં...

લખનૌ, યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશ રાજ્યની કાલેજ અને યુનિવર્સિટીમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશની ઉચ્ચ શિક્ષણ વિભાગે કાલેજમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.