Western Times News

Gujarati News

Search Results for: આતંકવાદી

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં એક પોલીસકર્મી શહીદ થયો છે. અધિકારીઓએ આ ગોળીબારીની જાણકારી આપતાં...

નવીદિલ્હી, દિલ્હી પોલીસના સ્પેશિય સેલે ૬ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.આઇએસઆઇના ઈસારે બ્લાસ્ટ કરવાનાં કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે. ધરપકડ...

શ્રીનગર, જમ્મુ -કાશ્મીરના પુલવામાના મેઈન ચોકમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ આતંકી હુમલામાં ત્રણ નાગરિકો ઘાયલ થયા...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે...

શ્રીનગર, ૨૦ વર્ષના લશ્કરી મિશન પછી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા હટી ગયા અને તાલિબાનોએ દેશ પર પોતાનું શાસન સંપૂર્ણપણે સ્થાપિત...

શ્રીનગર, જમ્મુના કિશ્તવાડમાંથી હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ધરપકડ કરાઈ છે. બંને આતંકી કાશ્મીર ખીણના અનંતનાગમાં સક્રિય હિજબુલના આતંકીઓના સંપર્કમાં હતા....

કાબુલ, કાબૂલ પર કબ્જાે કર્યા બાદ તાલિબાન સરકાર બનાવવાની કવાયદ શરુ કરી દીધી છે. આ ક્રમમાં તાલિબાને દુનિયાની સૌથી ખતરનાક...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા...

શ્રીનગર: આ વર્ષ અત્યાર સુધી અલગ અલગ અથડામણોમાં ૮૯ આતંકવાદી માર્યા ગયા છે.ગત વર્ષની સરખામણીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ઓછી...

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં ભારત પાકિસ્તાન સીમા પર શાંતિની એક ઝલક બાદ ગત ૬ અઠવાડિયામા ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં...

લખનૌ: લખનૌમાં અલ કાયદા સાથે જાેડાયેલા બે આતંકવાદીઓને પકડવાથી હંગામો થયો છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પત્રકાર પરિષદમાં...

નવીદિલ્હી: જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો. વિશેષ સચિવ (આંતરિક...

જમ્મુ: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ મંગળવારે મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના પિરમપોરા વિસ્તારમાં સોમવાર સાંજથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કર...

ઇસ્લામાબાદ: એક દુર્લભ કબૂલાતમાં પાકિસ્તાનના એક વરિષ્ઠ પ્રધાને કબૂલ્યું છે કે અફઘાનિસ્તાનના તાલિબાન આતંકવાદીઓના પરિવારો પાકિસ્તાનમાં વસવાટ કરે છે. ગૃહ...

માનવ અધિકાર એ વિદેશ નીતિ નો પાયો છે - જીમી કાર્ટર કર્ણાટકના બેંગલુરુ ભારતીય વૈજ્ઞાનિક સંસ્થા પર આતંકવાદી હુમલા કેસમાં...

લાહોર: પાકિસ્તાનમાં છુપાયેલા મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદના લાહોરના જાેહર ટાઉનમાં સ્થિત ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. એક...

૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી તેમજ બે નાગરિકોનાં મોત થયા હતા શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં...

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતર્ગત ભલે લાઇન ઓફ કંટ્રોલ પર બંદૂકો શાંત છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ...

નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં તાલિબાન, જૈશ એ મોહમ્મદ અને આઈએસઆઈના આતંકીઓની મદદથી મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં...

મુંબઇ: સીઆરપીએફના મુંબઈ મુખ્યાલયમાં જાહેર સ્થળો, મંદિરો અને હવાઇ મથકો પર અનેક બોમ્બ વિસ્ફોટોની ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.