Western Times News

Gujarati News

Search Results for: આતંકવાદી

૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી તેમજ બે નાગરિકોનાં મોત થયા હતા શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં...

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતર્ગત ભલે લાઇન ઓફ કંટ્રોલ પર બંદૂકો શાંત છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ...

નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં તાલિબાન, જૈશ એ મોહમ્મદ અને આઈએસઆઈના આતંકીઓની મદદથી મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં...

મુંબઇ: સીઆરપીએફના મુંબઈ મુખ્યાલયમાં જાહેર સ્થળો, મંદિરો અને હવાઇ મથકો પર અનેક બોમ્બ વિસ્ફોટોની ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જારી અથડામણમાં આજે સવારે સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે આ...

દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો અને રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો અમદાવાદ, વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ...

અમદાવાદ: વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી...

મુંબઇ, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર કારમાં વિસ્ફોટક મળવાના કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપથી ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત કુલ 4 સાંસદોએ...

નવી દિલ્હી, પાકિસ્તાનમાં પર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ વખતે ઈરાને પાકિસ્તાનમાં પ્રવેશ કરી આતંકવાદીઓને ઠાર કર્યા...

દંતેવાડા, લોન વરાતુ અભિયાન અંતર્ગત એક મહિલા સમેત ૮ નક્સલવાદીઓએ એસપી અભિષેક પલ્લવની સામે આત્મસમર્પણ કર્યુ છે. તેમાથી ચાર નક્સલવાદીઓ...

ન્યૂયોર્ક, મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મુહમ્મદ મહાતીરને વિશ્વના વીસ સૌથી ખતરનાક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરતી યાદી અમેરિકાએ પ્રગટ કરી હતી. દેખીતી...

નવીદિલ્હી, લાંબા સમયથી ખાલિસ્તાની આતંકીઓ પર શિકંજાે કસી રહેલ ભારતની સુરક્ષા એજન્સીઓને ગુરૂવારે એક મોટી સફળતા હાથ લાગી છે. પાકિસ્તાનની...

નવી દિલ્હી, પાકિસ્તાન અવારનવાર જમ્મુ-કાશ્મિર અને પંજાબનાં સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ઘુશણખોરી કરાવવાનાં પ્રયાસો કરતું હતું, જો કે હવે આ સરહદી...

શ્રીનગર, જમ્મુ કશ્મીરના અવંતીપોરામાં સિક્યોરિટી દળોને આજે સવારે મોટી સફળતા મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં છૂપાયેલા અલ બદર આતંકવાદી...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ટિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી...

કાબુલ, અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં આજે સવારે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ કાબુલમાં મરિયમ હાઇસ્કૂલ અને રહેઠાણ વિસ્તારમાં 14થી વધુ રૉકેટ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોનો આભાર માન્યો છે, જેમણે જમ્મુ-કાશ્મીરમાં પાયાના સ્તરની લોકશાહી...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સીએ બુધવાર સ્વીકાર્યું કે ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં 26/11ના થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હતો. એફઆઇએ...

શ્રીનગર, જમ્મુ કશ્મીરના શોપિયાં વિસ્તારમાં સિક્યોરિટી દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં બીજા આતંકવાદી છૂપાયા હોય તો તેમની...

જમ્મુ, જમ્મુ કાશ્મીરના પુલવામામાં ત્રાલમાં સોમવારે સુરક્ષાબળોની સાથે થયેલી એન્કાઉન્ટરમાં એક આતંકવાદી મારી નાંખ્યો. જ્યારે બીજા એક આતંકવાદીએ સુરક્ષાબળોની સામે...

મુંબઈ: લીબીયામાં આતંકવાદીઓએ અપહરણ કરાયેલા સાત ભારતીય નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. ટ્યૂનિશિયામાં ભારતીય દૂત પુનિત રોય કુંડલે પુષ્ટી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.