આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ ધનસુરાના એન.એસ.એસ. વિભાગના ઉપક્રમે બૂટાલ ગામે તા. 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી દરમ્યાન વાર્ષિક શિબિર યોજાઈ...
Search Results for: આર્થિક સહયોગ
નડિયાદ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે આયુર્વેદ ભારતીય સંસ્કૃત્તિની પરંપરાગત સારવાર પધ્ધતિ છે, જે માત્ર શરીરને નહીં પરંતુ માનવીને...
નવી દિલ્હી, ભારતમાં ૨૦૧૮માં પ્રતિ કલાક પાંચ વર્ષથી ઓછી વયના ૧૪થી વધુ બાળકોના મોત ન્યુમોનિયાથી થયા છે, આ માહિતી એક...
અંકલેશ્વર :નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદુષણને નાથવા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે...
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી “હેપ્પી યુથ ક્લબ” દ્વારા “સર્જન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ”ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં...
૩ હજાર ગરીબોને ભોજન કરાવાયું. ભુજ, પ.પુ.સા. શ્રી કૈવલ્યપ્રિયાશ્રીજી મ.સા. તથા પ.પુ. સા. શ્રી જિનપ્રિયાશ્રીજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં...
(પ્રતિનિધિ)વલસાડ, દમણ-દીવ સમાજ કલ્યાણ વિભાગનાં સચિવ સંદિપકુમાર સિંહના માર્ગદર્શનમાં ઉપ સચિવ શ્રી હરમિન્દર સિંહના દિશા-નિર્દેશમાં બાળ સંરક્ષણ સેવા સમાજ કલ્યાણ...
સારા કર્મચારીઓ મળવા અને તેમની કંપની જોડે લાંબાગાળા સુધી જોડી રાખવા તે હંમેશા એક પડકાર રહે છે. પૈસા કે પગાર...
મચ્છરોના લીધે ઊંઘમાં ખલેલના લીધે પશ્ચિમ ભારતની ઉત્પાદકતા પર સૌથી વધુ અસર પડે છે, એમ ગુડનાઇટનો સર્વે કહે છે રાષ્ટ્રીય સ્તરે...
વોશિંગ્ટન, યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીના ટોપ ઈન્ટેલિજન્સ ઓફિસરે અમેરિકન સંસદમાં જણાવ્યું છે કે ભારતીય સેના સતત પોતાની તાકાત વધારી રહી છે....
(એજન્સી)નવીદિલ્હી, સંયુકત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર,પાકિસ્તાન ભારત કરતા વધુ ખુશ દેશ છે. ર૦મી માર્ચ એટલે કે વર્લ્ડ હેપીનેસ ડે નિમીત્તે...
• સીડબીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ, કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઈન્ડિયા (COWE)ની શરૂઆત 22મી નવેમ્બર 2004ના રોજ થઇ...
રાજકોટ, ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશમાં હવે ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. તેજ...
રાજકોટ, ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશમાં હવે ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. તેજ...
રાજકોટ, રાજકોટમાં ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસીએટસ સાથે સંકળાયેલી જુદી-જુદી પેઢીઓમાં આવકવેરા વિભાગની હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન બિલ્ડરોના હિસાબ-કિતાબની...
(એજન્સી)ગોડલ, અહીનું સરદાર પટેલ સોશીયલ ગૃપ ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારની દીકરીઓની વહારે આવ્યું છે. દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પટેલ...
મુંબઈ, અમદાવાદમાં બોલિવુડ સ્ટાર સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં મંગળવારે આશાસ્પદ શો કલ કે કરોડપતિની જાહેરાત કરવામાં આવી હતી. શોનો ઉદ્દેશ સ્ટાર્ટઅ્સ,...
ગારસેટ્ટીએ ૧૭મી આવૃત્તિમાં ‘હાર્ટ ઓફ ધ મેટરઃ ક્વાડ એન્ડ ધ ન્યૂ ઈન્ડો પેસિફિક વિઝન’ સત્ર દરમિયાન આ વાતો કહી હતી...
કપડવંજ, આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી. પેટ્રા સોર્લિંગની આ મુલાકાત...
ગ્રામીણ ફિનટેક વૃદ્ધિમાં નવો માપદંડ સ્થાપિત કર્યો ઊભરતા ભારત માટે નેનોપ્રેન્યોર્સ ઊભા કરવા પર નવેસરથી ધ્યાન આપીને સ્પાઇસ મની ગુજરાતમાં તેના મર્ચન્ટ્સને સક્રિયપણે સશક્ત બનાવી રહી છે અને રોજગારીની તકો વધારી રહી છે અમદાવાદ, ભારતની બેંકિંગ કામગીરીમાં ક્રાંતિ લાવનાર દેશની અગ્રણી રૂરલ ફિનટેક સ્પાઇસ મની...
ભુજ ખાતે યોજાયેલા કચ્છ ઊંટ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા ભુજ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉદ્ઘાટનમાં પ્રખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ગુંજાવતા અદભૂત પરફોર્મન્સમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહાનુભાવો અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયો હતો. ગુજરાતમાં કિર્તીદાન ગઢવીએ સ્વરબદ્ધ કરેલ ગીત "જય જય ગરવી ગુજરાત"નો ડંકો વાગ્યો હતો. કીર્તિદાન ગઢવીના સ્વરથી ઉપસ્થિત પ્રેક્ષકોને મોહિત થઇ ગયા અને સમિટની શરૂઆત માટે તેમણે સંપૂર્ણ સૂર સેટ કર્યો. તેમનું પરફોર્મન્સ ગુજરાતની જીવંત અને વૈવિધ્યસભર સંગીત પરંપરાઓનું પ્રદર્શન કરે છે, જે સાંસ્કૃતિક એકતા અને ઉજવણીનું વાતાવરણ બનાવે છે. ઇનોગ્રેશન સેરેમનીમાં, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં કીર્તિદાન ગઢવીના પરફોર્મન્સને હાઇલાઇટ તરીકે જોવામાં આવ્યું હતું, જે સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક હતું જે ગુજરાતને વૈશ્વિક મંચ પર લાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદરણીય ઉપસ્થિતિએ આ કાર્યક્રમના મહત્વમાં વધારો કર્યો, જે સરકારી નેતૃત્વ સાથે સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના જોડાણને ચિહ્નિત કરે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ, નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. કીર્તિદાન ગઢવીના પરફોર્મન્સથી સમગ્ર રાષ્ટ્રોમાં સેતુ બાંધવામાં સાંસ્કૃતિક વિનિમયના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. જેમ કે કીર્તિદાન ગઢવી સાંસ્કૃતિક રાજદૂત છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉદ્ઘાટનમાં તેમની સહભાગિતા એ પરંપરા અને પ્રગતિના સુમેળભર્યા મિશ્રણના પુરાવા તરીકે સાબિત થઇ છે.
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક...
આદિજાતિ-વિકાશીલ તાલુકાઓના ૧૧ લાખથી વધુ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકો-સગર્ભા ધાત્રી માતાઓને રૂ. ૧૬૧ કરોડના ખર્ચે ફ્લેવર્ડ દૂધનું વિતરણ કીડની રોગની સારવાર...
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (યુપી એટીએ) મંગળવારે (૨૦ ડિસેમ્બર, ૨૦૨૩) ના રોજ ટેરર ફંડિંગ કેસમાં એક વ્યક્તિની...