Western Times News

Gujarati News

Search Results for: પંજાબ

નવી દિલ્હી, ક્વિન્ટન ડીકોક અને દીપક હૂડાની મહત્વની ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા લાજવાબ પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્‌સે આઈપીએલ ટી૨૦...

શિમલા, હિમાચલમાં તેની બે સફળ રેલીઓ બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ પાયાના સ્તરે સંગઠન માળખું બનાવવાનું શરૂ કરી...

અમદાવાદઃ ગુજરાતના કંડલા બંદર ઉપરથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૧૪૩૯ કરોડના ડ્રગ્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની તપાસ કરતા ઉત્તરાખંડના એક...

ચંદીગઢ, પંજાબ પોલીસે રવિવારે બબ્બર ખાલસાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. લુધિયાણાના શિંગાર સિનેમા બોમ્બ બ્લાસ્ટ સહિત અન્ય કેસમાં વોન્ટેડ...

ચંદીગઢ, કસ્ટમ અધિકારીઓએ અટારી ખાતેની ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. ૭૦૦ કરોડની કિંમતનું ૧૦૨ કિલો હેરોઈન જપ્ત...

આણંદ, પંજાબના ખેડૂતોને તેમની આવકની પૂર્તિ કરીને નાણાંકીય કટોકટીમાંથી ઉગારવા માટે રાજ્યમાં વધુ એક શ્વેતક્રાંતિ તરફ દોરી જતા નેશનલ ડેરી...

ચંડીગઢ, કોઇપણ પણ રમખાણ હોય કે કોઇપણ પ્રકારની કુદરતી આફત આવે પોલીસના જવાન દરેક જગ્યાએ સૌથી પહેલાં ઉભેલા જાેવા મળે...

(એજન્સી)નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિરાજ કુમાર વિશ્વાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પંજાબ પોલીસ બુધવારે વહેલી...

લુધિયાણા , પંજાબના લુધિયાણા જિલ્લામાં મંગળવારે મોડી રાતે લગભગ પોણાત્રણ વાગ્યે ઝૂંપડીમાં આગ લાગવાથી લગભગ 7 લોકો જીવતા સળગી ગયા...

ચંડીગઢ, બ્રિટનના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન વચ્ચે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન બેઠક થઈ હતી. આ બેઠક...

ચંડીગઢ, પંજાબમાં AAPની સરકાર બની ત્યારથી કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સીએમ ભગવંત માનની સરકાર દિલ્હીથી ‘નિયંત્રિત’ થઈ રહી છે....

મુંબઈ, સપ્ટેમ્બર, ૨૦૨૧માં હાર્ટ અટેકના કારણે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થતાં શહેનાઝ ગિલનું તો જીવન જાણે વેખવિખેર થઈ ગયું હતું. સિદ્ધાર્થ...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પટિયાલામાં રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે...

મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૨માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આજે પંજાબ કિંગ્સ સામે રમાયેલી આઈપીએલની ૧૧મી મેચમાં ચેન્નઈએ...

ચંડીગઢ, પંજાબમાં પહેલીવાર કોંગ્રેસને હરાવનાર આમ આદમી પાર્ટી સરકારે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ દરમિયાન ૬ ખેડૂતો ઘાયલ થયા...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન હવે પોતાની ખુરશી બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ઈમરાનખાને આ માટે સોદાબાજી શરૂ કરી છે....

ઈસ્લામાબાદ, રાજનીતિક ઉથલપાથલમાં હવે પંજાબના મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. સરકાર સામે વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ...

અમૃતસર, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબીપછાડ આપ્યા બાદ સત્તા પર આવેલ આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાણે ફ્રંટ ફૂટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.