"આપણો રાષ્ટ્રધ્વજ પોતે જ દેશના કાપડ ઉદ્યોગ, દેશની ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યો છે." "આપણો તિરંગો ભારતની એકતા, ભારતની...
Search Results for: દેશભર
તેની ફ્લેગશિપ નેશનલ સ્કોલરશીપ એક્ઝામ - ANTHE 2022 ના ભાગ રૂપે લગભગ 2,000 વંચિત અને કન્યા વિદ્યાર્થીઓને મફત NEET અને...
નવી દિલ્હી, એક મહિલા માટે માતા બનવું એ પોતાનામાં જ એક ખાસ અનુભવ છે. પરંતુ જાે કોઈ મહિલા ૭૦ વર્ષની...
(પ્રતિનિધિ) ભરૂચ, ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે ભરૂચ જીલ્લાના ટ્રાઈબલ તાલુકામાં...
• કેમ્પસ પ્લેસમેન્ટ માટે 10,250 જગ્યાઓ સામે 9,850 નવા ક્વોલિફાય થયેલા સીએની અરજીઓ આવી • લઘુત્તમ રૂ. 9 લાખથી મહત્તમ રૂ. 36 લાખનું વાર્ષિક પેકેજ...
દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પર આ વખતે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના લગભગ તમામ ઐતિહાસિક...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જૂનના રોજ સહકારી સંસ્થાઓને GeM દ્વારા વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવાની મંજૂરી...
મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓએ એક લાખ તિરંગાનું નિરૂપણ કર્યું (પ્રતિનિધિ) અમદાવાદ, દેશભરમાં આઝાદી ના ૭પ વર્ષની ભવ્ય ઉજવણી ચાલી રહી છે...
અમદાવાદ, આજે પવિત્ર શ્રાવણ માસનો બીજાે સોમવાર છે. સોમવારના દિવસે શિવભક્તો શિવજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. ત્યારે વહેલી સવારથી...
નડાબેટ સીમા સરહદે ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ ની ગૌરવભેર ઉજવણી કરતા સુરક્ષા જવાનો હાથમાં તિરંગો ધ્વજ લઈ કૂચ કરતા BSF...
‘હર ઘર ત્રિરંગા’ અભિયાન -ભારતની આન-બાન-શાન એવા વર્તમાન ‘ત્રિરંગા’ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર...
ગુજરાતમાં થી નિકળેલા સ્ટાર્ટઅપ કે બિઝનેસ ક્ષેત્રના આઈડીયા દેશ અને દુનિયાનું પ્લેટફોર્મ બનતા વાર નથી લાગતી. ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા...
બાયસેગના માધ્યમથી રાજ્યના ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રી :-પૂર્વજોએ સોંપેલી ઉપજાઉ ભૂમિનું સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી આપણને માફ...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે સપ્ટેમ્બર-2022માં '૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022' યોજાશે...
ગુજરાતના કુટીર અને ગ્રામિણ ઉદ્યોગ મંત્રી શ્રી જગદિશ પંચાલે EDII દ્વારા તાલીમ અપાયેલ કારીગરોના એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ, ગુજરાત સરકારના...
એમેઝોન ઈન્ડિયાએ તહેવારની મોસમ પૂર્વે ગુજરાતમાં ગ્રાહકોનાં પેકેજીસનું આંતરશહેરી પરિવહન મજબૂત બનાવ્યું ભારતીય રેલવે દ્વારા ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી કરવાની સક્રિય...
મુંબઈ, સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર લાગ્યો છે. લોકોને ફરી એકવાર વધેલા ભાવ સાથે સીએનજી ખરીદવો પડશે. જાેકે મુંબઇ...
(એજન્સી)નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી હ્યું છે કે ઈડી ઓફિસની તપાસ...
દરેક ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજરોજ નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઇચા ખાતે શ્રી સ્વામિનારાયણ...
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે ૧ લાખ ૩૯ હજાર ૭૯૨ થઇ ગઇ નવી દિલ્હી, ભારતમાં કોરોના...
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી...
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ૧૩મો સ્થાપના દિવસ: *પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર*:: વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજન અને મકકમ નિર્ણાયક શક્તિના પરિણામે...
બેઈજિંગ, આર્થિક સંકટના કારણે તાજેતરમાં ભારતના પાડોશી દેશ શ્રીલંકાની સ્થિતિ બદતર બની છે. ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં વડાપ્રધાન રાનિલ...
રાજ્યના 4 મોટા શહેરોમાં NIA-ATSની ટીમના ધામા અત્યારે દેશભરમાં ચાલી રહેલી દેશવિરોધી ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે....
આઝાદીનો અમૃત ઉત્સવ એક જન આંદોલનનું સ્વરૂપ, વડાપ્રધાન મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના...