Western Times News

Gujarati News

ભરૂચ: જંબુસર બી.એસ.પી.એસ સંસ્થા દ્વારા વખતો વખત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.હાલ પ્રમુખ સ્વામી મહારાજ નો ૯૮ મોં પ્રતીક જન્મોત્સવ...

પાટણઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી માટે યોજાયેલ પરીક્ષામાં યુનિવર્સિટીના સત્તાધીશોએ વ્હાલા દવાલાની નીતિ અપનાવી હોવાના આક્ષેપો થતા...

બેંગાલુરુ, ભારતમાં ટેકનોલોજી સંસ્થાઓમાં પ્રથમ અને રાષ્ટ્રીય મહત્ત્વની આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ સંસ્થાઓમાંની એક આઇઆઇટી કાનપુરે એની ડાયમન્ડ જ્યુબિલી ઉજવણી ચાલુ રાખી...

રાની મુખર્જીની મર્દાન 2 ટ્રેલરે રાષ્ટ્રને તેની સુંદર સ્ટેરીલાઇનમાં ઝકડી લીધુ છે. આ ધારદાર થ્રીલર રાનીને સમયની સામે એક એવી...

અમદાવાદ: મણીનગર વિસ્તારમાંથી વૃદ્ધ નામે નવી ચેકબુક ઈશ્યુ કરાવ્યા બાદ ખોટી સહીઓ દ્વારા રૂપિયા ઉપાડવામાં આવતા સતર્ક વૃદ્ધે પોતે ચેકબુક...

રાજકોટની ઘટનાનાં પગલે ઉચ્ચ અધિકારીઓ સક્રિય : મેઘાણીનગરમાં બુટલેગર તથા તેના સાગરીતો કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ફરાર અમદાવાદ: રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મની...

નવનિયુકત આસી.કમીશ્નરોને રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપવામાં આવી : મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની કમીશ્નરે દરકાર ન રાખીઃ ચર્ચા (પ્રતિનિધિ દ્વારા)...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બાપુનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ વખતે બાતમીને આધારે ખુદ પીઆઈ એન.કે.વ્યાસ અને તેમની ટીમે એક શખ્સને એક...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વીસમાં ખાનગી કોન્ટ્રાકટરથી બસ ચલાવતા બસ ઓપરેટરોએ પણ શહેરના વિવિધ માર્ગો પર દોડતી બસોનું રોજેરોજ ચેકીગ...

નવીદિલ્હી,  અયોધ્યા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં મુÂસ્લમ સંસ્થા તરફથી આજે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જમિયત ઉલેમાએ હિંદ તરફથી...

નેવીના ડોરનિયર એરક્રાફટના કોકપીટમાં ઉડાન ભરવા તૈયાર કોચ્ચી, ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ કે નેવીને...

ફૂડ કોર્ટ શરૂ કરવા માટે હવે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યાઃ પાંચ વર્ષના ભાડા પટ્ટેથી જગ્યા અપાશે અમદાવાદ,  સાબરમતી...

સીઇઓ તેમજ પૂર્વ ટ્રસ્ટી એવા બંને માંધાતાઓની પોલીસ ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી અમદાવાદ, ચકચારભર્યા નિત્યાનંદ આશ્રમના કેસ...

ચક્રધારપુર: ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એનઆરસી માટે ૨૦૨૪ની મહેતલ મુકી દીધી હતી. તેમણે કહ્યું...

નવી દિલ્હી:ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ઉપર માઠી અસર થઇ છે...

રાજ્યમાં બનતા દુષ્કર્મના બનોવો સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા...

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.