Western Times News

Gujarati News

Search Results for: મકાન ધરાશાયી

રાજકોટ, ભાદરવા પુનમથી પિતૃ શ્રાધ્ધનો આરંભ થયો છે ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જળધારા કે સરવડાં રૂપે નહીં પણ જળધોધરૂપે અને વીજળીના...

પાકિસ્તાનનાના જલવાયુ પરિવર્તન મંત્રી શેરી રહેમાને વરસાદને કારણે થયેલા મૃત્યુને રાષ્ટ્રીય આફત ગણાવી ઈસ્લામાબાદ,  પાકિસ્તાનમાં ભારે વરસાદના કરાણે ૭૭ લોકોના...

ઢોર ઢાખર, ઘાસચારા, કાચા મકાન, પતરાના શેડ  સહિત વીજ પોલ ને પારાવાર નુકશાન અરવલ્લીના માલપુર તાલુકામાં પૂર્વ પટ્ટા તરફથી આવેલા...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત જાેવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે...

સુરેન્દ્રનગર, વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયાના દ્રશ્યો જાેયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકમાં જાેવા મળ્યા છે. આવા દશ્યો...

વલસાડ, વલસાડ ના પોસ વિસ્તાર એવા તિથલ રોડ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસો માં રહીશો છેલ્લા ૪૨ વર્ષથી મોતના...

યુક્રેનમાં ૧૮ પત્રકારના મોત-સમય અને યુધ્ધની પધ્ધતિ બદલાતા વિશ્વભરને માત્ર પત્રકારો જ જાનના જાેખમે રિપોર્ટીંગ કરી સાચી માહિતી પુરી પાડે...

પટણા, બિહારના ભાગલપુર જિલ્લાના કાજવાલી ચકમાં ગુરુવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે જાેરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ૭ લોકોના મોત...

(એજન્સી) કાબુલ, સોમવારે બપોરે અફઘાનિસ્તાનના પશ્ચિમ સ્થિત બદગીસ પ્રાંતમાં ભૂકંપના બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જાેડાયેલા સરહદી વિસ્તારને હચમચાવી નાંખ્યો હતો....

સિડની, ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણ-પૂર્વનું શહેર મેલબોર્ન બુધવારે સવારે ૯ વાગ્યે દુર્લભ ભૂકંપથી હચમચી ગયું હતું. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૫.૯...

જામનગર-રાજકોટમાં વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત ગુજરાતમાં જળતાંડવ ટળ્યું નથીઃ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ,અમદાવાદ અને દ.ગુજરાતના માથે પણ સંકટ જામનગર, જામનગર...

જામનગર, જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં...

નવીદિલ્હી: પશ્ચિમ યુરોપના ઘણા ભાગોમાં પૂરને કારણે અત્યાર સુધીમાં ૧૯૬ લોકો માર્યા ગયા છે અને સેંકડો ગુમ થયા છે. દરમિયાન,...

નવીદિલ્હી: પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે જર્મનીમાં અત્યારસુધીમાં ૫૯ અને...

મહેસાણા: વડનગરમાં કરોડના ખર્ચે તૈયાર થયેલા અધ્યતન અદ્યતન લુક ધરાવતો નવો વોચ ટાવર નગરની શોભામાં વધારો કરી રહ્યો છે. ૧૦૦...

નવીદિલ્હી: કોંગોમાં જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૨ લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ આ માહિતી આપી. જ્વાળામુખી ફાટી...

વાવાઝોડાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે વધુ એક દિવસ રસીકરણ બંધ રાખવાનો ર્નિણય અમદાવાદ: ગુજરાતમાં હાલમાં તૌકતે વાવાઝોડુ કહેર વર્તાઈ...

બેંગલુરુ: કર્ણાટકના શિવમોગામાં મોડીરાત્રે ડાયનામાઈટ બ્લાસ્ટમાં ૮ લોકોના મોત થયાના સમાચાર છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં મોડી રાત્રે આંચકા અનુભવાયા હતા....

લખનૌ, ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુંડાઓને સબક શિખવવાના આશય સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની સંપત્તિ જપ્ત કરવા માંડી છે. અત્યાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.