Western Times News

Gujarati News

Search Results for: લોકડાઉન

બેંગ્લુરૂ: દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દૈનિક કેસોની શ્રેણીમાં દુનિયામાં આજે આપણે નંબર વન પર પહોંચી ગયા છે. ત્યારે હવે...

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત, સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યના પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ...

પોડિચેરી: કોરોનાએ દેશના ઘણા રાજ્યોમાં પાયમાલી શરૂ કરી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીમાં પણ કોરોના ચેપનો પ્રકોપ વધી રહ્યો છે....

સ્વયંશિસ્તથી જ કોરોના મહામારીને પરાસ્ત કરી શકાશે, બજારોમાં ભીડ ઘટતા કોરોના ઉપર નિયંત્રણ લાવી શકાશે કોરોના સામેની લડાઇમાં દાહોદ જિલ્લા...

ઢાકા: કોરોનાના લીધે સમગ્ર વિશ્વ હચમચી ગયું છે.કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખુબ ખતરનાક સાબિત થઇ...

નવીદિલ્હી: કોરોના સંક્રમણને કાબુ કરવા માટે દિલ્હીમાં આગામી સોમવાર સવાર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે દિલ્હીથી એકવાર ફરી લોકોનંું પલાયન...

રાંચી: ઝારખંડમાં ૨૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેને આ અંગેની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે...

નવીદિલ્હી: લખનૌ સહિત પાંચ શહેરોમાં ૧૯ એપ્રિલની રાતથી લોકડાઉનના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ પર દેશની સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જે રીતે કોરોના વિસ્ફોટ થયો છે તેમાં અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૩ સપ્તાહથી...

રાજપારડી તથા ઉમલ્લાના બજારો પણ બપોરે ૨ વાગ્યા બાદ બંધ રહેશે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ,: ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોનાનો...

પતિની હરકતોથી કંટાળી ગઈ છુંઃ પત્નીની ફરિયાદ- વર્ષોની કમાણીના રુપિયા પણ ઉડાવી માર્યા અમદાવાદ,  કોરોનાના કારણે ઘરે રહી કામ કરતાં લોકો...

હાઇકોર્ટે વારાણસી, કાનપુર શહેર, પ્રયાગરાજ, લખનૌ, ગોરખપુરમાં લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો લખનૌ,  કોરોના વાયરસ મહામારીના પ્રકોપને ઘ્યાને રાખીને ઉત્તર...

નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે શ્રમિકો પણ લોકડાઉનની આશંકાથી સામૂહિક હિજરત કરવા માંડ્યા...

નવીદિલ્હી: કોરોનાવાયરસના વધતા જતા જાેખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે,...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા સહિત તાલુકામા કોરોના કેસો મા વધારો થતા પ્રાંતિજ ના વેપારીઓ દ્રારા કોરોના નુ સંક્રમણ વધુ ના ફેલાય...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ફરીથી કોરોનાનાં કેસીસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ૧૪ એપ્રિલ (રાત્રે ૮ વાગ્યા)થી ૧...

હૈદરાબાદ: એઆઇએમઆઇએમના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી ૨ મે એ લોકડાઉનની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.