Western Times News

Gujarati News

Search Results for: સીઆરપીએફ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ, આ...

નવીદિલ્હી: સીઆરપીએફમાં સ્પેશિયલ ઓપરેશન ઝોનમાં ફરજ બજાવતા જવાનોના કોબ્રા તાલીમ ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જાેકે, તેમાં હજી...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. નોર્થ કાશ્મીરના પાજીપોરા વિસ્તારમાં આ અથડામણ...

મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને પોતાનું નિવેદન નોંધવા માટે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં જવાનું હતું. જાે કે, અનિલ...

જમ્મુ: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ મંગળવારે મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના પિરમપોરા વિસ્તારમાં સોમવાર સાંજથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કર...

નવીદિલ્હી: જ્યારથી નવા કાશ્મીરનો પ્લાન બન્યો છે, આતંકીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી અને...

મુંબઈ: ૧૦૦ કરોડની વસૂલીના મામલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ...

શ્રીનગર: શ્રીનગરમાં આતંકવાદીઓએ મંગળવારે રાત્રે સીઆઇડી ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના નૌગામ વિસ્તારમાં થઈ છે. એક...

૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી તેમજ બે નાગરિકોનાં મોત થયા હતા શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપમાંથી ટીએમસીમાં ઘરવાપસી કરનારા મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરાવવા માટે હવે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.નંદીગ્રામના...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં બે નાગરિકોનાં મોત થયા છે....

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડમાં સામેલ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા માટેની કવાયત ભારત સરકારે વધારે તેજ બનાવી...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે વાતચીત શરૂ કરવા પહેલ કરી છે, પરંતુ એક વિચિત્ર શરત પણ મૂકી...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સોમવારે એક એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું,...

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લાના મંજગામ વન વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા આતંકી સ્થળોનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોને કુલગામ જીલ્લાના...

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનુ મતદાન થયું હતું. આ દરમિયાન કૂચબિહારના સિતાલકુચીમાં એક પોલિંગ બુથ પર જબરદસ્ત હોબાળો થયો...

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ દ્વારા સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) પર કરવામાં આવેલી ટિપ્પણી અંગેની નોટિસનો...

કોલકતા: બંગાળમાં પાંચ જીલ્લાની ૪૪ બેઠકો માટે આજે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ભારે હિંસા થઇ હતી. મતદારોએ ચથા તબક્કામાં...

છત્તીસગઢમાં માઓવાદીઓ તરફથી અપહરણ કરવામાં આવેલા CRPF કમાંડોના પરિવારજનો સહિત સેંકડો લોકોએ માર્ગ જામ કર્યા https://westerntimesnews.in/news/47136 નવીદિલ્હી, છત્તીસગઢમાં માઓવાદીઓ તરફથી અપહરણ...

રાકેશ્વરને છોડાવવા મોદી સરકાર બે શરત માનશે? નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુરમાં ૩ એપ્રિલના રોજ થયેલા નક્સલી હુમલા બાદ રાકેશ્વર સિંહ...

મુંબઇ: સીઆરપીએફના મુંબઈ મુખ્યાલયમાં જાહેર સ્થળો, મંદિરો અને હવાઇ મથકો પર અનેક બોમ્બ વિસ્ફોટોની ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરલ અને પોડિચેરીમાં વિધાનસભા ચુંટણી માટે મતદાન યોજાયુ હતું આ વખતેના મતદાનમાં મતદારોમાં અલગ જ...

ગોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે ૬૦૦થી વધુ નક્સલીઓએ ઘેરો ઘાલીને જવાનો પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો રાયપુર, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં શનિવારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.