Western Times News

Gujarati News

Search Results for: સીઆરપીએફ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના તુજ્જર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં અલ બદરનો પ્રમુખ દની ખ્વાઝા ઠાર મરાયો છે...

નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે દેશમાં ૨૩૦ લોકોને સીઆરપીએફ અને સીઆઇએસએફ જેવી કેન્દ્રીય અર્ધસૈનિક દળો...

સિંહભૂમ, ઝારખંડમાં નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. નક્સલવાદીઓના લેન્ડમાઈન વિસ્ફોટમાં મોટું નુકસાન થયું છે. આ હુમલામાં ત્રણ...

જમ્મુ: જમ્મુ કાશ્મીરના શ્રીગુવારા અનંતનાગના શલગુલ વન વિસ્તારમાં ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે.માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને...

કાશ્મીરના નૌગામમાં રેલવે ક્રોસિંગની પાસે આઇઇડી કબજે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યા છે અને ભારે...

નવી દિલ્હી: નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ નવેમ્બરથી જ આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે દેશભરમાં ચક્કાજામ કરવાની હાકલ...

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ જારી કિસાન આંદોલનનું નેતૃત્વ કરી રહેલ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે...

નવીદિલ્હી, રાજધાની દિલ્હીના અબ્દુલ કલામ રોડ પર ઇઝરાયલી દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પહેલા રાજધાની...

શ્રીનગર,  જમ્મુ કાશ્મીરમાં સેના અને સ્થાનિક પોલિસને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સેના, સીઆરપીએફ ને સ્થાનિય પોલિસે મળીને...

શખ્સ વિરુધ્ધ અગાઉ ખોખરામાં નકલી પોલીસની ફરીયાદ થઈ હતી (પ્રતિનિધિ) અમદાવાદ, નરોડા દહેગામ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતા સીઆરપીએફના...

નવીદિલ્હી, ભારતને નકકી કર્યું છે કે ઔપચારિક રીતે પાકિસ્તાનથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના કાફલા પર પુલવામામાં થયેલ હુમલામાં સામેલ...

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન ભારતીય સેનાના પરાક્રમથી એ હદે દહેશતમાં છે કે તેણે પોતાના સૈનિકોને હાઈ અલર્ટ પર રાખ્યા...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ટિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી...

હરિયાણા બોર્ડર પર સ્થિતિ તંગ: દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની ૩ બટાલિયન તૈનાત નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવાર સવારે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ચારેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા...

પાનીપત, હરિયાણામાં 4 દિવસમાં જ ઝેરી દારૂ (alcohol) પીવાથી 32 લોકોના મોત થયા છે. હરિયાણાના પાનીપત અને સોનીપત જિલ્લામાં ઝેરી...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામા સેના અને આતંકીઓ વચ્ચે બીજી વખત થડામણ થઇ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે અને એકે૪૭ રાઇફલ સાથે...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળોએ લશ્કરના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ દાનાઆલીને એન્કાઉન્ટરમાં છાર કર્યો હતો. સૈફુલ્લાહ પાકિસ્તાની નાગરિક હતો. તે જ...

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓકટોબરે ગુજરાતના પ્રવાસને લઇને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંધે બેઠક બોલાવી હતી સીઆરપીએફ...

શ્રીનગર, સીઆરપીએફ દક્ષિણી કાશ્મીરમાં આતંકીઓની કમ્મર તોડવા માટે મજબુત રણનીતિ બનાવી રહી છે સુરક્ષા દળ દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં પોતાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.