Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ મહાદેવ

(એજન્સી)અમદાવાદ, હિંદુ ધર્મના લોકો વર્ષના ૧૨ મહિના સુધી કોઇને કોઇ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ...

શ્રાવણ માસના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો... શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:...

સ્વચ્છતા ત્યાં પ્રભુતા... યાત્રીઓને તિર્થધામમાં સ્વચ્છતા જાળવવા કરી અપીલ.. બારમાં વર્ષે થી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે બાપા સિતારામ સેવા ટ્રસ્ટના...

દિલ્હીના મુખ્યમંત્રી આગામી તા.26 ના મંગળવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે અને ત્યારબાદ તા.1 ઓગસ્ટના વેરાવળમાં યોજાનાર જાહેરસભામાં ઉપસ્થિત રહેનાર છે. આ...

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન. ટ્રસ્ટી શ્રી  હર્ષવર્ધન નિઓટિયા સાહેબના  જન્મદિને  આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા  તેમના...

સોમનાથ, દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે...

સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો સૌરાષ્ટના રત્નાકર તટે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવ્યા વિશેષ મનોરથ....

ગીરસોમનાથ,સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ૫૧૦૦ રૂપિયામાં સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ કરાયો છે. થોડા દિવસો ત્રણ સ્લોટ બાદ પાંચ સ્લોટમાં સોમેશ્વર...

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના...

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો, કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોથી સોમનાથ...

સોમનાથ મંદિર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર સાહેબના હસ્તે યોજાયેલ હતો. શ્રી સોમનાથ તિર્થ રાષ્ટ્રીય તીર્થધામ...

સોમનાથ, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભક્તો શ્રધ્ધા પુર્વક મહાદેવના સાનિધ્યે...

દિવાળીથી લાભપાંચમ સુધીનાં તહેવારોમાં લાખો લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા સોમનાથ, દિવાળીથી લાભપાંચમ સુધીનાં તહેવારોમાં લાખો લોકોએ...

સોમનાથ, દિવાળીથી લાભપાંચમ સુધીનાં તહેવારોમાં લાખો લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા તો સોશ્યિલ મીડિયાના માધ્યમથી કરોડો ભાવિકોએ...

સોમનાથ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત થતો આવતો પ્રાચીન અને ધાર્મિક પરંપરા વાળો લોકમેળો જે કાર્તિકી પૂનમના દિવસે સોમનાથમાં શરૂ થતો...

સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતુ. કોરોના મહામારીમાં લાંબા સમયથી ઘરોમાં રહ્યા બાદ પરિવારો સોમનાથ આવ્યા...

શ્રી સોમનાથ  મંદિરે છેલ્લી ધ્વજાપૂજા ગીર સોમનાથ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાં દ્વારા પરિવાર સાથે કરવામાં આવેલ હતી. ધ્વજાપૂજામાં સાથે સ્વામી...

અમદાવાદ, સિનિયર આર્ટિસ્ટ એસોસિએશન-અમદાવાદ દ્વારા સોમનાથ, વીરપુર અને ખોડલધામ દર્શન યાત્રા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ...

સોમનાથ મંદિરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડ્યું - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રિય ગૃહ...

અમદાવાદ, પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ૭૧ ફૂટ ઊંચાઇ ઘરાવતા પાર્વતી માતાજીના દિવ્ય ભવ્ય નૂતન મંદિરના નિર્માણની શિલાન્યાસ...

શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો શ્રાવણના પ્રથમ દિવસે નર્મદા...

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવાર તા.26 જૂનના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા આવતીકાલે સાંજે  5.45 કલાકે રામ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.