Western Times News

Gujarati News

Search Results for: સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને હવે બુસ્ટર મળ્યું સૌરાષ્ટ્રની ૫૦૦ જેટલી ખાનગી બસના સંચાલકોને રાહત, મુખ્યમંત્રીની બેઠકમાં ત્રણ માગમાંથી એક...

ગુજરાત રાજ્યમાં ૧૫થી ૨૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ગાંધીનગર: રાજ્યમાં ભરઉનાળામાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે...

એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ વાવાઝોડું અને હવે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા રાજકોટ: એક તરફ કોરોનાનો કહેર,...

સૌરાષ્ટ્રમાં એક દિવસની અંદર ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા, ગામડાઓમાં પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો અમદાવાદ,રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર હવે...

ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી  અને દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અખબારના તંત્રી *પ્રતાપભાઈ તારાચંદ શાહ* ઉંમર વર્ષ 97 નું નિધન...

અમદાવાદ, રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગામી ૩ દિવસ હજુપણ થન્ડરસ્ટોર્મની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં...

જામનગર: દેશ સહિત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના દર્દીઓના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે....

રાજકોટ: દેશના કોઈ પણ ખૂણે કે વિદેશમાં જાે ગાંઠિયાનું નામ પડે એટલે સૌરાષ્ટ્ર ચોક્કસ યાદ આવે. દેશભરમાં સૌરાષ્ટ્રના ગાંઠિયા વખણાય...

કચ્છ: કચ્છમાં આજે વહેલી સવારે ૭.૪૨ મિનિટે ૩.૨ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઇથી ૧૮ કિલોમીટર દુર છે....

અમદાવાદ: લાખો રુપિયાના તોડ કરવાના આક્ષેપોથી ચર્ચામાં આવેલા સૌરાષ્ટ્રના એક જિલ્લાના તોડબાજ કલેક્ટર સામે વધુ એક અરજી થઈ છે. જેમાં...

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહાપાલિકા બાદ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ હવે પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.પરંતુ...

સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી માર્ગ હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકાશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રો-પેક્સથી રોડ...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં લોકડાઉન અને ત્યારપછી અનલોકના ચાર તબક્કામાં કોરોના સંક્રમણમાં વધઘટ જાેવા મળી રહયુ હતુ પરંતુ અનલોકમાં ધીમે ધીમે...

(પ્રતિનિધિ) અમદાવાદ,કોરોનાનો કહેર યથાવત જાેવા મળી રહયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લગભગ ૩૩ જેટલા લોકોને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો...

ગાંધીનગર ખાતેથી વેધર વૉચ ગ્રૃપની બેઠક યોજાઈ રાજયમાં આગામી દિવસોમાં વરસાદ ઘટવાની શકયતા:  હવામાન વિભાગ  રાજ્યમાં કુલ-૧૩૬ જળાશય હાઇ એલર્ટ...

- પત્રકારોના પ્રશ્નો માટે સરકાર અને મીડિયા વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી સૌરાષ્ટ્ર તંત્રી સંઘના તમામ સભ્યોએ શુભેચ્છા...

સોમનાથ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. દરમિયાન ભવ્ય સ્વાગત દરમિયાન કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં...

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની...

રાજકોટ: લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં મેઘ મહેર થતા અનેક પંથકમાં મુરઝાતા મોલને જીવતદાન મળી ગયું છે અને જળાશયોમાં પાણીની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.