Western Times News

Gujarati News

Search Results for: અકસ્માત

કારને બચાવવા જતા ડમ્પર રોડ સાઈડ પલટ્યું,સમર્થકોનો બચાવ (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં છે. હવે ઉમેદવારો...

(પ્રતિનિધિ)વલસાડ, વડાપ્રધાનના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. ૧૮ થી ૨૦ નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ...

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું.જેમાં મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના ખરચી ગામ...

સીટીસિવિલ અને સેશન કોર્ટમાં કાર્યક્રમનું આયોજન ! વકીલાતના ૫૦ વર્ષ પૂર્ણ કરનારે પોતાની જિંદગીની મુસાફરી સારી રીતે પૂર્ણ કરી છે...

(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લખતર પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. હાઈવે પર બાઈક પર સવાર બે પોલીસકર્મીઓ જઈ રહ્યા હતા....

ડલ્લાસમાં એર શો દરમિયાન બે ઐતિહાસિક મિલિટરી એરક્રાફ્ટ અથડાઇને ક્રેશ થઇ ગયા હતા (એજન્સી)ડલ્લાસ, ફરી એકવાર અમેરિકામાં થઈ વિમાન દુર્ઘટના....

સુરત, સુરત નજીક આવેલા કઠોરના નવું ફળિયું ખાતે રહેતો અર્જુન, સાયન રોડ, શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાોં કામ કરતો હતો. મંગળવાર...

(એજન્સી) અમદાવાદ, રખડતાં ઢોરના મામલે ન્યાયપાલિકા ગમે એટલી લાલ આંખ કરે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી, જેનો જીવતો- જાગતો...

આણંદ, ગુજરાત માટે બુધવારનો દિવસ બૂંદિયાળ સાબિત થયો છે. આણંદના તારાપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગમખ્વાર...

ચાલુ વર્ષે ૩૬૪ પશુમાલિકો સામે પોલીસ ફરિયાદ કરાઈ (એજન્સી) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે...

ગાંધીનગર, મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ...

નવીદિલ્હી, મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. વિશાલ તિવારી નામના...

સોલાપુર, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સાંજે એક મોટી દુર્ઘટના સર્જાય છે. એક પૂરપાટ ચાલતી કારની ઝપેટમાં આવવાથી ૭ તીર્થયાત્રીકોના મોત થયા...

નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે...

કેવડીયા, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ ૨૦૨૨ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે...

આગની જાણ થતાં પહોંચેલી પોલીસ ટીમના ૭ જવાનો પણ દાઝ્‌યા, અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી ઔરંગાબાદ,  બિહારના ઔરંગાબાદમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ...

જામનગર, કાલાવડ શહેરમાં કેટલાંક આસામીઓ લાયસન્સ વગર ગેરકાયદે ફટાકડાંના વેચાણ કરવા સ્ટોલ ઉભા કરી ગંભીર પ્રકારના અકસ્માતો સંજાય તેની દરકાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.