Western Times News

Gujarati News

Search Results for: શ્રી રામ

(તસ્વીરઃ અશોક જોષી) સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાગૃતિ બહેન પટેલની આગેવાની હેઠળ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણના ઐતિહાસિક ભગીરથ...

આડમોર પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો (પ્રતિનિધિ) સુરત, ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ...

તમામ વસવાટ ધરાવતાં ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ ફેબ્રુઆરી 09, 2024: ભારતનેટ હેઠળ જોડાયેલી...

નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા...

ઉત્તર પ્રદેશની ઝાંખી, 'અયોધ્યા:વિકસિત ભારત-સમર્ધ વિરાસત' રામ લલ્લાની બાળપણની છબીને સુંદર રીતે રજૂ કરે છે, જે સાંસ્કૃતિક વારસાના સારને સમાવે...

ડુંગરપુર જિલ્લાના સાબેલા બાયપાસ રોડ પર અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના અવસર પર સમગ્ર રાજસ્થાન રામમય થઈ ગયું...

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે...

મુંબઈ, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અયોધ્યા પહોંચેલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો...

અયોધ્યા, અયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જાેકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી...

નવી દિલ્હી, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન ભગવાન રામની ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. ગયા સોમવારે (૨૨ જાન્યુઆરી)...

નવી દિલ્હી, દેશે ૨૨ જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા....

સવારે ૩ વાગ્યાથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન ૨૦ જાન્યુઆરીની સવારથી બંધ...

અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી...

અયોધ્યાની રામકથામાં ભારતભરમાંથી ૭પ દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને આમંત્રિત કરાયા હતા (એજન્સી)સાણંદ, અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યસ કે જે...

(એજન્સી)નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી આજે (૨૨ જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ઉદ્‌ઘાટન પહેલા રામલલાના અભિષેક સમારોહનું આયોજન...

અમદાવાદ, સોમવારના પવિત્ર દિવસે અયોધ્યામાં થયેલ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના ૧૫૫૦થી વધુ મંદિરોમાં કરવામાં...

"મારા 11 દિવસના ઉપવાસ અને વિધિમાં, મેં તે સ્થળોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં શ્રી રામ ચાલતા હતા" -"સમુદ્રથી લઈને...

રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું : રાજ્યપાલશ્રીએ રાજભવનમાં યજ્ઞ-હવન કર્યો અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક...

મુંબઈ, રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ઉત્સાહ દુનિયાભરમાં જાેવા મળી રહ્યો છે. આપણાં માટે આ ઘડી બહુ સૌભાગ્યશાળી છે. રામ મંદિર...

ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી...

ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા- પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ PM નરેન્દ્ર મોદીએ સાષ્ટાંગ દંડવત કર્યા ભગવાન રામની સુંદર અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.