Western Times News

Gujarati News

Search Results for: અંબાજી

(માહિતી બ્યુરો,પાલનપુર)  પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સહપરિવાર માતાજીના દર્શન કર્યા હતા. ગૃહ મંત્રીશ્રીએ અંબાજી...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ લોન્ચીંગ -વિડીયો કોન્ફરન્સ માધ્યમથી વનબંધુ ધરતીપુત્રો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઇ રૂપાણી  પેસા...

(માહિતી બ્યુરો, પાલનપુર)  મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો...

વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીમાં સંક્રમણ રોકવા લોક ડાઉન રખાયાને કારણે રોજનું રોજ કમાવી ખાનાર સૌ ને તકલીફ પડી રહી છે....

અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો...

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન...

કોરોના વાયરસની દહેશતના પગલે ગુજરાતના સૌથી મોટા શક્તિ પીઠ અંબાજી મંદિરના ત્રણ ગેટ ભક્તો માટે બંધ કરી દેવાયા છે દેશભરમાં...

શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલી ની પહાડો મા ગુજરાત અને રાજસ્થાન સરહદ પર...

(ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલીની પહાડોમા ગુજરાત અને રાજસ્થાન સરહદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુરૂવારે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ અમદાવાદમાં દેખાવાનું હોવાથી મંદિરોના દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા...

હજારો શ્રદ્ધાળુ માટે મહાપ્રસાદ-ભંડારાનું આયોજન કરાયું અમદાવાદ,  સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે તા.૭મી નવેમ્બરથી ભવ્ય કળશ શોભાયાત્રા સાથે ૧૦૮ કુંડી...

અમદાવાદ : સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ શાંતિના ઉમદા હેતુસર તા.૭મી નવેમ્બરથી તા.૧૭ નવેમ્બર,૨૦૧૯ દરમ્યાન રાજયમાં સૌપ્રથમવાર અંબાજીના ખેડબ્રહ્મા રોડ...

અંબાજી :અંબાજી શહેર ભાજપાની બેઠક યોજાઇ બેઠક માં બનાસકાંઠા જિલ્લા અઘ્યક્ષ કેશાજી ચોહાણ જિલ્લા પ્રભારી સહિત જિલ્લા નાં અગ્રણીઓ ઉપસ્થિત...

અંબાજી :અંબાજી ના કુમ્ભારીયા વિસ્તાર માં નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ, અંબાજી સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગો નું શિક્ષણ અને પુનર્વસન...

અમદાવાદ : આણંદનાં આંકલાવનાં લોકો ગઇકાલે અંબાજીથી દર્શન કરીને ઊંઝા ઉમિયા માતાજીનાં દર્શન કરવા ગયેલા મુસાફરો ભરેલી લક્ઝરી બસને સોમવારે...

અંબાજી:  અંબાજી નજીક અાવેલા ત્રિશુલિયા ઘાટ પાસે  ખાનગી લશ્કરી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનકજ ચાલકે બ્રેક મારતા ગાડી...

પાલનપુર,  અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે માઇભક્તો દ્વારા ૧૧૫.૧૫ ગ્રામ સોનું દાગીના અને વિવિધ સ્વરૂપે માતાજીને ધરાવાયું છે. મુંબઇના શ્રી મધુકુમાર...

મહામેળા પ્રસંગે યુ.જી.વી.સી.એલ.ના વિશેષ મુખ્ય ઇનજેરશ્રી એલ.એ.ગઢવીના માર્ગદર્શન અને ટીમ વર્ઝનના લીધે મહામેળામાં અવિરત વીજ પુરવઠો જળવાયો છે. રસ્તાઓ ઉપર...

અંબાજી : અંબાજી જતા પદયાત્રીઓને વધુ એકવાર અકસ્માત નડ્‌યો છે. અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને લાખણીના ભીમાજી ગોળીયા નજીક અકસ્માત સર્જાયો...

અંબાજી મેળામા લાખો યાત્રિકો આવે છે. ઘણા યાત્રિકો સપરિવાર પણ આવે છે. મહામેળામાં કોઇ બાળક ખોવાઇ જાય તો તેને તેના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.