Western Times News

Gujarati News

Search Results for: અંબાજી

અંબાજીના માર્બલ ભારતમાં અન્ય માર્બલની સરખામણીએ વધારે મજબૂત અમદાવાદ, પ્રાચિન સમયથી ધાર્મિક સ્થાનોના બાંધકામ માટે પ્રખ્યાત બનેલા અને હાલ રહેણાંક...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનુ મતદાન સુખ સંપન્ન રીતે પૂર્ણ થયું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ...

(પ્રતિનિધિ) અંબાજી, હાલમાં દેશમાં ચુંટણીઓ ચાલી રહી છે, બે તબક્કામાં ચૂંટણી પુર્ણ થઈ ગઈ છે,ત્યારે ત્રીજા તબકકામાં ચૂંટણીઓ આવનારી ૭...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી...

(પ્રતિનિધી) અમદાવાદ, આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. આ તરફ...

ડીસા, હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં મોબાઈલની સ્નેચિંગ જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બની...

બનાસની ધરતી પર વિકસિત ભારત, વિકસિત ગુજરાત આવાસ અર્પણનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારીયા અને જલોત્રા ખાતે પ્રધાનમંત્રી...

શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-ર૦ર૪ યોજના -ભક્તોની સેવાના અવસર નિમિત્તે તા.૧ર થી ૧૬ દરમિયાન ૭૦ બસ દોડશે: કલેકટર ગાંધીનગર, શ્રી...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજી પોલીસ એક્શન મોડમાં ,ચોર ખાનામાં છુપાવેલો વિદેશી દારૂ પકડ્‌યો શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે...

અંબાજી મંદિરમાં અન્નકુટ ધરાવવામાં આવ્યો (પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ...

51 હજાર આહુતીઓ, ૧૧૦૦ લાડુ - ૧૧૦૦ માલપુઆ સહીત ૧૦૮ અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરાયો (તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ,ભક્તિ...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજી ગુજરાતનુ જાણીતુ શકિતપીઠ છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.લોકો...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દારૂના નશામાં કેટલાક શખ્સોએ રાજસ્થાનની બસ પર પથ્થરમારો...

શક્તિપીઠ અંબાજી - ગબ્બર ખાતે "અજયબાણ"ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ (માહિતી બ્યુરો,પાલનપુર) જગતજનની મા અંબામાં અતૂટ અડગ...

અંબાજી, બનાસકાંઠામાં આદિવાસી સમાજે રેલવેના કામને લઇને હોબાળો મચાવ્યો છે. આદિવાસી સમાજના લોકોએ ભેગા થઇને રેલવેના કામને અટકાવી દીધુ છે....

ગુજરાતના 11 સ્થળોએ સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ માટે ટેકનિકલ ફિઝિબિલિટી કરાશે રાજ્યમાં એવિએશન સેક્ટરના વિકાસ સાથે એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા...

આઠ રથો સાથે સરકારશ્રીની ૧૭ જેટલી યોજનાઓના લાભો પહોંચાડવાનું તંત્રનું વિશેષ આયોજનઃ આ યાત્રા જિલ્લાની ૯૬૬ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે...

૫૮૦૦ કરોડનાં વિકાસકાર્યોની આપશે ભેટ: ૩૧મી ઓક્ટોબરે તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે...

પાલનપુર, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે...

(એજન્સી)અંબાજી, અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ તેઓનો કોર્ટમાં રજૂ કરી તપાસ હાથ...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના અંબિકાનગર નજીક ફલેટમાં રહેતો પરિવાર વહેલી સવારે અંબાજી ગયો હતો. તે દરમિયાન ધોળા દિવસે તસ્કરોએ...

માં અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો:કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.