Western Times News

Gujarati News

Search Results for: અંબાજી

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા અનેક મંદિરો અંબાજી માં...

ગાંધીનગર, રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં લાખો લોકોની શ્રદ્ધા છે. અહીં દેશ વિદેશથી લોકો માતાના દર્શનાર્થી આવતા હોય છે. અહીં...

અંબાજી, દિવાળીના પર્વ દરમિયાન લોકો સામાન્ય રીતે દેવદર્શને જતાં હોય છે. ગુજરાતના મોટાભાગના પવિત્ર યાત્રાધામોમાં ભક્તોની ભીડ જાેવા મળે છે....

અંબાજી, સોમવાર સાંજના સમયે ગબ્બર નજીકથી અંબાજી મંદિરની સામેના કોમ્પલેક્સમાં આવેલી હોટલના માલિકનો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી...

અંબાજી, સોમવાર સાંજના સમયે ગબ્બર નજીકથી અંબાજી મંદિરની સામેના કોમ્પલેક્સમાં આવેલી હોટલના માલિકનો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી...

અંબાજી, કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ...

ભંડારમાં રહેલા આ આભૂષણની જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું હતું. બનાસકાંઠા, આરાસુરમાં બિરાજમાન જગતજનની...

અંબાજી, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે. ત્યારે આજે એક બાદ એક તમામ પ્રધાનો વિધિવિત...

અંબાજી, ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ચોમાસામાં સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ...

અંબાજી, અંબાજીમાં આવેલ યોગેશ્વર નગર ની   હજારો  લિટરની પાણીની ટાંકીઅંદાજિત  12 વર્ષથી બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બની છે. આ ટાંકુ...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત...

અંબાજી તરફ જતા માર્ગો ઉપર માનવ સાંકળની શરૂઆત પાલનપુર, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવવાની શક્યતાઓ સાથે વહીવટી તંત્રએ તૈયારીઓ...

અંબાજી, કોરોનાને કારણે આ વર્ષે પણ શક્તિપીઠ અંબાજીનો પરંપરાગત ભવ્ય મેળો નહીં યોજાય તેવું સુત્રો જણાવી રહ્યા છે. મળતી વિગતો...

(ઉમેશ ઠાકોર, અંબાજી)  શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગતજનની માં અંબા નુ ધામ છે. હાલમાં ચોમાસા ની...

તા.૨૯/૦૮/૨૦૨૧  અંબાજીમાં લાયન્સ કલબ ઓફ અંબાજી લાયન વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના નવા વરાયેલા હોદ્દેદાર શપથવિધિ સમારોહ  અંબાજી માં ગણેશ ભવન ખાતે...

(માહિતી બ્યુરો, પાલનપુર) કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ...

અંબાજી: પીએમઓમાં વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી આવ્યા હોવાની ઓળખ આપી છ શખ્સોએ યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ ટેમ્પલ...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કેટલાક વેપારીઓ દ્વારા પ્રસાદી, પૂજાપા અને વાહન પાર્કિંગના નેજા હેઠળ ઉઘાડી...

અંબાજી: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે ૧૧મી જુન સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે....

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.